
All Religious Gujarat
લાભપાંચમના શુભ દિવસે શબ્દશ્રી આયોજિત ‘લાગણીની લાભપંચમ’ કાર્યક્રમનું આયોજન
લાભપાંચમના શુભ દિવસે શબ્દશ્રી આયોજિત ‘લાગણીની લાભપંચમ’ કાર્યક્રમનું આયોજન શબ્દશ્રી આયોજિત તા. ૧૮-૧૧-૨૦૨૩ શનિવાર સાંજે ૬.૦૦ કલાકે ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ ખાતે ‘લાગણીની લાભપંચમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાહિત્ય, સંગીત અને નાટ્યત્રિવેણીની પ્રસ્તુતિ થશે. શહેરના માનવંતા કલારસિકોને આ અવસરમાં પધારવા સાદર નિમંત્રણ છે. નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત જાણીતા લેખિકા જ્યોતિ ભટ્ટ લિખિત ‘કોફીનો...