ગુનેગારોને પણ શરમાવે પદ્ધતિથી ઠગાઈ કરી રહેલા જલારામ સો મિલના સંચાલકો : અનેક ખેડૂતોની જમીન પડાવી લીધી હોવાની ઉઠેલી ફરિયાદ
ગુનેગારોને પણ શરમાવે પદ્ધતિથી ઠગાઈ કરી રહેલા જલારામ સો મિલના સંચાલકો : અનેક ખેડૂતોની જમીન પડાવી લીધી હોવાની ઉઠેલી ફરિયાદ તાજેતરમાં વડોદરા જીલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશનમાં કેનેડાના ટોરેન્ટો ખાતે રહેતા એન.આર.આઈ.ભારતીય શ્રી સૃહદકુમાર ચંદ્રકાન્તભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ અમદાવાદના જસોદાનગર ખાતે આવેલ જય જલારામ સો મિલના ભાગીદારોએ સાંઠગાંઠ કરી, મેળાપીંપણું કરી , આયોજનબદ્ધ રીતે તેમની...