એચ.એ.કોલેજમાં એન.એસ.એસ. વિભાગનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાઈ ગયો

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ.વિભાગ દ્વારા કોલેજમાં જોડાયેલા નવા વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આર.જે.તિબ્રવાલ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ચિરાગ ત્રિવેદીએ...