સોલા ભાગવતમાંથી લોહાણા સમાજની સંપૂર્ણપણે હકાલપટ્ટી : કરોડોના નુકશાન બદલ જવાબદાર કોણ..?
તાજેતરમાં મળી રહેલી માહિતી મુજબ અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ દ્વારા લોહાણા મહાપરીષદ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈમારત અને ઈમારતમાં રહેલું તમામ રાચરલીલી જમા લઇ લીધું છે અને લોહાણા મહાપરીષદ સાથે જોડાયેલ તમામ વ્યક્તિઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ લોહાણા મહાપરીષદ અને ખીમજી ભગવાન ટ્રસ્ટના બોર્ડ અને બેનર પણ...