All Religious

Bing women Charitable trust Ahmedabad

[vc_row][vc_column][vc_column_text]બીંગ વુમેન ચેરિટેબલ ટ્રસ્ટ-અમદાવાદ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો છેલ્લા ત્રણ વર્ષથી બાળકો અને સ્ત્રીઓ માટે કામ કરતી સતત કાર્યરત એવી સંસ્થા અલગ અલગ પ્રોજેક્ટ થકી બાળકોના વિકાસ માટે પ્રયત્ન કરે છે. છ મહિનાથી સાયન્સ સીટી અમદાવાદ ખાતે ઇન્દિરા નિવાસ વિસ્તારમાં વસતાં લગભગ 50 બાળકોને શિક્ષણ સાથે જ્ઞાન આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_single_image image="2721" img_size="large"...

વિદાય લઇ રહેલા આણંદ ડેપ્યુટી કલેક્ટર શૈલેષ ગોકલાણીનો કલેકટર મનોજ દક્ષિણીની ઉપસ્થિતિમાં વિદાય-સત્કાર સમારોહ યોજાયો

[vc_row][vc_column][vc_column_text]આણંદ ખાતે ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) તરીકે ફરજ બજાવતા લોહાણા જ્ઞાતિના હોનહાર સનદી અધિકારી શ્રી શૈલેષભાઇ ગોકલાણીની તાજેતરમાં રાજપીપળા ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી થતા આણંદ-ખેડા જીલ્લાના લોહાણા મહાજનો દ્વારા આણંદ,તારાપુર,ખંભાત અને બોરસદ મહાજનના યજમાન પદે ઠક્કર વાડી આણંદ ખાતે શ્રી ગોકલાણી સાહેબનો વિદાય-સત્કાર અને શુભેચ્છા સમારોહ આણંદ જીલ્લા કલેક્ટર માન.શ્રી મનોજ દક્ષિણી સાહેબના...

પારકર લોહાણા સમાજમાં અમદાવાદ પ્રમુખ જશવંત તન્નાની ખુલ્લા ગુંડાગીરી : સમાજના યુવાનોને પોલીસ ફરિયાદની ધમકી

તાજેતરમાં અમદાવાદના પારકર લોહાણા સમાજના યુવાનોએ જણાવેલી વ્યથા અને કથા મુજબ પારકર લોહાણા સમાજના અમદાવાદ ગોળના પ્રમુખ જશવંત તન્નાએ વ્હોટસઅપ મેસેજ ફરતો કરી સમાજના અગ્રણીઓ અને યુવાનોને ભયભીત કરવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે મળી રહેલી માહિતી મુજબ સંસ્થાના હિસાબ બાબતે છેલ્લા કેટલાક દિવસથી પારકર સમાજમાં મેસેજ યુદ્ધ ચાલી રહ્યું...

યુગદ્રષ્ટા કે.આઈ.ઠક્કરની વસમી વિદાય : શોકમગ્ન લોહાણા સમાજ

પૂર્વ ઇન્કમટેક્ષ કમિશ્નર અને લોહાણા સમાજ અગ્રણી શ્રી કે.આઈ.ઠક્કર (કાંતીકાકા)નો જીવનદીપ રવિવારે સવારે ૧૧ કલાકે પોતાના નિવાસ્થાને બુજાઈ ગયો છે. છેલ્લા એક મહિનાથી નાદુરસ્ત તબિયત આખરે દગો આપી દેતા ૯૨ વર્ષના કાંતીકાકાએ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. કાંતીકાકાની અંતિમ ઈચ્છા મુજબ તેમની પાછળ બેસણું કે બારમા જેવી કોઈ પણ લૌકિક ક્રિયાઓ રાખવામાં આવેલ નથી...

સોલા ભાગવતમાંથી લોહાણા સમાજની સંપૂર્ણપણે હકાલપટ્ટી : કરોડોના નુકશાન બદલ જવાબદાર કોણ..?

તાજેતરમાં મળી રહેલી માહિતી મુજબ અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ દ્વારા લોહાણા મહાપરીષદ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈમારત અને ઈમારતમાં રહેલું તમામ રાચરલીલી જમા લઇ લીધું છે અને લોહાણા મહાપરીષદ સાથે જોડાયેલ તમામ વ્યક્તિઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ લોહાણા મહાપરીષદ અને ખીમજી ભગવાન ટ્રસ્ટના બોર્ડ અને બેનર પણ...

ગુજરાતનલોહાણાઓની માતૃસંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ પર ઠાકોરભાઈ ઠક્કર દ્વારા થઇ રહેલો ખુલ્લેઆમ બળાત્કાર

ગુજરાત લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજનો પાયો અંદાજે પચાસ વર્ષ કરતા વધુ સમય પહેલા નંખાયો હતો, લોહાણા સમાજના અગ્રણીઓ અને દાતાઓ આ સંસ્થાનું પ્રમુખપદ શોભાવી ચુક્યા છે અને લોહાણા સમાજના અનેક પરિવાર માટે અનેક સારા કામો આ સંસ્થા દ્વારા થયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોહાણા સમાજના સત્તા લાલચુ અને સત્તા ભૂખ્યા...

રઘુવંશી ક્રાંતિ મંચ અને ગ્લોબલ બ્રિગેડ ટીમ અમદાવાદ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન

[vc_row][vc_column][vc_column_text] અમદાવાદના પર્યાવરણ પ્રેમીઓની ટીમ ગ્લોબલ બ્રિગેડ ટીમ અમદાવાદ અને લોહાણા સમાજની સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આજે તા.૪ ઓગસ્ટના રોજ સવારે ૮ કલાકે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં રઘુવંશી ક્રાંતિ મંચના પ્રમુખ શ્રી ડો.ધર્મેશ ઠક્કર, શ્રી લાલેશભાઇ ઠક્કર, શ્રી મહેશભાઈ નગદીયા, શ્રી હેમંતભાઈ ઠક્કર (મુન્નાભાઈ), શ્રી ભાવેશભાઈ ઠક્કર, શ્રી નરોત્તમભાઈ ઠક્કર, શ્રી મહેશભાઈ ઠક્કર,...