Business

યુ.પી.ના યોગીરાજમાં ગુજરાતી પાયલોટ દીકરીના મોતની મજાક કેમ..? ગુનેગારો સામે પગલા કયારે ભરાશે…?

યુ.પી.ના યોગીરાજમાં ગુજરાતી પાયલોટ દીકરીના મોતની મજાક કેમ..? ગુનેગારો સામે પગલા કયારે ભરાશે...? પાયલોટ વૃષંકાની ફાઈલ તસ્વીર કચ્છ જીલ્લાના માહેશ્વરી સમાજની હોનહાર દીકરી વૃષંકાએ પાયલોટ બનવા માટે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આવેલ પાયલોટ ટ્રેનીંગ શાળામાં એડમીશન લીધું હતું અને સો કલાક સફળતામ વિમાન ઉદયનનો અનુભવ લીધો હતો, ત્યારબાદ સંસ્થા તરફથી તેને અધિકૃત રીતે વિમાન ચલાવવા માટેનું...

અપહરણ જેવા ગંભીર ગુના સામે પોલીસ ફરિયાદ કેમ નહી..? : મોદીના ગુજરાતમાં લોહાણા સમાજ લાચાર કેમ..?

અપહરણ જેવા ગંભીર ગુના સામે પોલીસ ફરિયાદ કેમ નહી..? : મોદીના ગુજરાતમાં લોહાણા સમાજ લાચાર કેમ..?   સૌરાષ્ટ્ર પંથકમાં વેરાવળ જેવા શહેરમાં ડો.ચગ આત્મહત્યા કેસમાં પોલીસ આજદિન સુધી સુસાઈડ નોટ હોવા છતાં કોઈ ગુનો ના નોંધી ગુનેગારોને છુટું મેદાન પૂરું પાડ્યાના સમાચાર હજી તાજા જ છે ત્યાં અમદાવાદમાં એક નવી ઘટના સામે આવી છે, જેમાં પીડિત...

સતત બીજા દિવસે પણ પાલડી પોલીસ દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન : પી.આઈ.સિંધુ સાહેબની સરાહનીય કામગીરી

અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.સિંધુ સાહેબ દ્વારા સ્થાનિક નાગરિકોને સાથે રાખી ગઈકાલે સાંજે ૪.૦૦ કલાકે ધરણીધર દેરાસર ચાર રસ્તા પાસે એક અનોખા અને નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોડ પર પસાર થઇ રહેલા દ્વિચક્રી વાહન ચાલકોને ઉતરાણનો તહેવાર નજીક હોવાથી દોરીથી કોઈ અકસ્માત ના સર્જાય તે માટે વાહન ઉપર...

રાજપૂત સમાજ અમદાવાદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતમ આયોજન સંપન્ન

રાજપૂત સમાજ અમદાવાદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતમ આયોજન સંપન્ન અમદાવાદમાં વસતા રાજપૂત સમાજ સંગઠન દ્વારા સમાજના યુવાનોમાં એકતા અને સમાજમાં પ્રેમ વધે તેવા શુભ આશયથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, અમદાવાદના બીબીપુરા ખાતે આવેલ તાલુકા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં સમાજના યુવાનોએ પોતાની ટીમ બનાવી ભાગ લીધો હતો અને દિવસભર વિવિધ વિભાગની મેચ રમાડવામાં...

લોહાણા સમાજની રાજકીય દુર્દશા માટે પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટકની ચાપલૂસ નીતિ જવાબદાર : અંગત સ્વાર્થ માટે સમાજની ગરિમા ગીરો મુકાઈ

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની જાહેર થયેલી યાદીમાં આશ્ચર્ય જનક રીતે લોહાણા સમાજના રાજકીય કાર્યકરો સાથે મુખ્ય બંને રાજકીય પક્ષોએ ભારોભાર અન્ય કર્યો છે, એમ સમજો કે મુખ્ય રાજકીય પક્ષોએ ગુજરાતના લોહાણા સમાજની લાગણીની ક્યાંય નોંધ સુદ્ધા લીધી નથી. ભારતીય જનતા પક્ષે જે એક ટીકીટ ફાળવી છે તે વાંકાનેર બેઠક પર જીતેન્દ્ર સોમાણી રાજકીય રીતે મજબૂત...

અત્યંત ક્રુરતાપૂર્વક લોહાણા સમાજની રાજકીય હત્યા કરતા ભાજપ અને કોંગ્રેસ : ચારેબાજુ આક્રોશનો માહોલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે લગભગ તમામ સીટો માટે તમામ રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની જાહેરાત થઇ ગઈ છે ત્યારે નવાઈ અને આશ્ચર્ય વચ્ચે લોહાણા સમાજની નોંધપાત્ર વસ્તી હોય તેવી વિધાનસભા સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરફથી લોહાણા સમાજની સદંતર બાદબાકી કરી નાંખી છે અને આ સાથે જ ૧૯૯૫ થી લોહાણા સમાજની શરુ થયેલી રાજકીય...

દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં બોગસ વીલના આધારે જમીન હડપવાનું ગંભીર ગુનાઈત કૌભાંડ : સાક્ષીઓ શંકાના દાયરામાં

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં આવેલ ખેતીની જમીન જે વર્ષો અગાઉ હરવિદ્યા બેન શાન્તિપ્રસાદ મહેતાના નામે ચાલતી હતી, જે જમીન હાલમાં પણ તેમના જ નામ ઉપર ચાલી રહેલ છે, અને હરવિદ્યાબેન વર્ષ ૧૯૯૩ માં નિઃસંતાન ગુજરી ગયા હોવાનું કેટલાક જમીન માફિયાઓ જાણતા હોઈ ઉપરોક્ત જમીનમાં જમીન માલિકના મૃત્યુના ૨૫ વર્ષ બાદ તેમના નામનું...

The Best Way to Ride a Motorcycle

[vc_row][vc_column][vc_column_text]Quisque elementum nibh at dolor pellentesque, a eleifend libero pharetra. Mauris neque felis, volutpat nec ullamcorper eget, sagittis vel enim. Nam sit amet ante egestas, gravida tellus vitae, semper eros. Nullam mattis mi at metus egestas, in porttitor lectus sodales. Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit. Voluptate laborum vero voluptatum. Lorem quasi aliquid...