યુ.પી.ના યોગીરાજમાં ગુજરાતી પાયલોટ દીકરીના મોતની મજાક કેમ..? ગુનેગારો સામે પગલા કયારે ભરાશે…?
યુ.પી.ના યોગીરાજમાં ગુજરાતી પાયલોટ દીકરીના મોતની મજાક કેમ..? ગુનેગારો સામે પગલા કયારે ભરાશે...? પાયલોટ વૃષંકાની ફાઈલ તસ્વીર કચ્છ જીલ્લાના માહેશ્વરી સમાજની હોનહાર દીકરી વૃષંકાએ પાયલોટ બનવા માટે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આવેલ પાયલોટ ટ્રેનીંગ શાળામાં એડમીશન લીધું હતું અને સો કલાક સફળતામ વિમાન ઉદયનનો અનુભવ લીધો હતો, ત્યારબાદ સંસ્થા તરફથી તેને અધિકૃત રીતે વિમાન ચલાવવા માટેનું...