કેન્દ્રીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હીની જનરલ કાઉન્સીલમાં સદસ્ય તરીકે ભાગ્યેશ જહાની નિયુક્તિ

કેન્દ્રીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હીની જનરલ કાઉન્સીલમાં સદસ્ય તરીકે ભાગ્યેશ જહાની નિયુક્તિ

કેન્દ્રીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હીની જનરલ કાઉન્સીલમાં સદસ્ય તરીકે ભાગ્યેશ જહાની નિયુક્તિ

ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા કવિ શ્રી ભાગ્યેશ જહાની ભારત સરકારની સંસ્કૃતિ મંત્રાલય હસ્તકની કેન્દ્રીય સાહિત્ય અકાદમી-નવી દિલ્હીની જનરલ કાઉન્સીલમાં આગામી પાંચ વર્ષ માટે સદસ્ય તરીકે નિયુક્તિ કરાઈ છે. ગુજરાતી સહીત હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત ભાષાના જાણકાર પીઢ અનુભવી અને વિદ્વાન શ્રી ભાગ્યેશ જહાની કવિ-લેખક તરીકેની સર્જનાત્મક શક્તિઓનો રાષ્ટ્રીય સ્તરે લાભ મળશે. આ જાહેરાત થતાની સાથેજ ગુજરાતી કવિ-લેખકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે. તોફાની તાંડવ પરિવાર તરફથી શ્રી ભાગ્યેશ જહાને તેમની આ નવી સફર બદલ તેમને ધોધમાર અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *