વટવામાં વિકાસની સદી કે વિનાશની સદી…? : પ્રદીપસિંહ જાડેજા સામે જનતામાં ભારે આક્રોશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે દરેક પક્ષના કાર્યકરો અને સામાન્ય પ્રજાજનો પણ પોતાના નેતા વિષે સ્પષ્ટ અભિપ્રાય આપી રહ્યા છે, વટવા વિધાનસભા મતવિસ્તાર એટલે ગુજરાતના પૂર્વગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મત વિસ્તાર છેલ્લી બે ટર્મથી તેઓ અહીંથી ચૂંટણી જીતતા આવ્યા છે પરંતુ સત્તામાં મદમાં મદહોશ બની તેઓ પોતાના જ પક્ષના પાયાના કાર્યકરો...