Author - admin

વટવામાં વિકાસની સદી કે વિનાશની સદી…? : પ્રદીપસિંહ જાડેજા સામે જનતામાં ભારે આક્રોશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે દરેક પક્ષના કાર્યકરો અને સામાન્ય પ્રજાજનો પણ પોતાના નેતા વિષે સ્પષ્ટ અભિપ્રાય આપી રહ્યા છે, વટવા વિધાનસભા મતવિસ્તાર એટલે ગુજરાતના પૂર્વગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મત વિસ્તાર છેલ્લી બે ટર્મથી તેઓ અહીંથી ચૂંટણી જીતતા આવ્યા છે પરંતુ સત્તામાં મદમાં મદહોશ બની તેઓ પોતાના જ પક્ષના પાયાના કાર્યકરો...

દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં બોગસ વીલના આધારે જમીન હડપવાનું ગંભીર ગુનાઈત કૌભાંડ : સાક્ષીઓ શંકાના દાયરામાં

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં આવેલ ખેતીની જમીન જે વર્ષો અગાઉ હરવિદ્યા બેન શાન્તિપ્રસાદ મહેતાના નામે ચાલતી હતી, જે જમીન હાલમાં પણ તેમના જ નામ ઉપર ચાલી રહેલ છે, અને હરવિદ્યાબેન વર્ષ ૧૯૯૩ માં નિઃસંતાન ગુજરી ગયા હોવાનું કેટલાક જમીન માફિયાઓ જાણતા હોઈ ઉપરોક્ત જમીનમાં જમીન માલિકના મૃત્યુના ૨૫ વર્ષ બાદ તેમના નામનું...

Lohana leaders visiting Maninagar Cine.PI Deepak Undkat Sahib

[vc_row][vc_column][vc_column_text]તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને અનેક પોલીસ ઇન્સ્પેક્ટરોને બદલી કરેલી છે, જેમાં અમદાવાદના રામબાગ ખાતે આવેલ મણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મૂળ જુનાગઢના વતની શ્રી દીપક ઉનડકટને સિની. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બદલી કરેલ છે. શુક્રવાર તા.૧૪.૧૦.૨૦૨૨ ના રોજ અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ માવાણી, વોઈસ ઓફ રઘુવંશીના તંત્રી...

ભયભીત ભાજપનો અસલી ચહેરો આવ્યો સામે : ગોપાલ ઇટાલીયાની દિલ્હીમાં અટકાયત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે બીજી તરફ આ વખત ચૂંટણી જંગ જીતવા તમામ રાજકીય પક્ષો કમરકસી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં તમામ મોરચે સદંતર નિષ્ફળ ગયો છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે ગૃહ વિભાગ હોય બધી જ જગ્યાએ સરકાર સામે વિરોધ જોવા મળી રહ્યો...

રઘુવંશી ક્રાંતિ મંચની નકલ કરતા લોહાણા મહાપરીષદના પ્રમુખ : સમાજમાં મજાકનો વિષય બન્યા

લોહાણા સમાજના રાજકીય અગ્રણી વ્યક્તિઓની વર્ષોથી થઇ રહેલી ઉપેક્ષાને કારણે લોહાણા સમાજના જાગૃત વ્યક્તિઓ દ્વારા થોડા મહિનાઓ અગાઉ રઘુવંશી ક્રાંતિ મંચ નામની સંસ્થા બનાવવામાં આવી હતી, ખુબ જ ટૂંકા ગાળામાં પોતાની મજબૂત અને મક્કમ વિચારધારાના કારણે આજે રઘુવંશી ક્રાંતિ મંચની નોંધ દરેક રાજકીય પક્ષો લઇ રહ્યા છે. જે પ્રત્યેક રઘુવંશી લોહાણા સમાજના જ્ઞાતિજનો માટે...

ભાજપના રાજમાં ટ્રેનના એન્જીન પણ તકલાદી : વંદે ભારત એક્સપ્રેસ સામાન્ય અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત

[vc_row][vc_column][vc_column_text][/vc_column_text][vc_column_text]તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જે ટ્રેનનું ખુબ જ ધામધૂમ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના મણીનગર રેલ્વે સ્ટેશન નજીક સામાન્ય અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થઇ જવા પામી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જે ટ્રેનના જાહેરાતમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યો હોય અને જેની ટીકીટ પણ સામાન્ય...

પાલડી વાસણા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને પાણીચોરોનો ગોડફાધર કોણ…? : જનતા પૂછે છે સવાલ

અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલ પાલડી અને વાસણા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર અને ગલીઓમાં અનેક ગેરકાયદેસર બાંધકામ કોઈ પણ જાતના કાયદાના ડર કે ખોફ વિના ઉભા છે અને આશ્ચર્ય અને નવાઈ એ વાતની છે કે ખુદ ભારતીય જનતા પક્ષના નેતાઓ જ તેમને રક્ષણ આપી રહ્યા છે. પાલડી વાસણા વિસ્તારમાં અનેક હોટેલ, રેસ્ટોરન્ટ,જીમ્નેશીયમ અને ખાણીપીણીની દુકાનો નીતિનિયમ...

અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજની નવી ઓફિસનું રવિવારે ઉદ્ઘાટન : દિલીપદાસજી મહારાજ કરશે ઉદ્ઘાટન

અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજની નવી ઓફિસનું ઉદ્ઘાટન રવિવાર તા.૨.૧૦.૨૦૨૨ ના રોજ સાંજે ૫.૦૦ રાખેલ છે, સંસ્થાના પ્રમુખશ્રી ભરતભાઈ માવાણીએ આપેલી માહિતી મુજબ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના ગાદીપતિ શ્રી દિલીપદાસજી મહારાજના વરદ હસ્તે આ નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અમદાવાદ પૂર્વમાં આવેલ નેશનલ હાઈવે ઉપર આવેલ ખોડીયાર નગર-બાપુનગર ખાતે આવેલ પટેલ ચેમ્બેર્સ ખાતે નવી ઓફીસનું ઉદ્ઘાટન...

દરિયાપુર તંબુ ચોકીની દીવાલે ખુલ્લેઆમ ચાલી રહેલો વરલી મટકાનો જુગાર

  https://tofanitandav.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Video-2022-09-27-at-19.10.20.mp4 અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સરકારના બધા જ દાવા અહી પોકળ સાબિત થઇ રહ્યા છે. સ્થાનિક યુવક દ્વારા જાહેર કરાયેલ વિડીઓ બતાવે છે કે દરિયાપુર વિસ્તારમાં આવેલ તંબુ ચોકીની દીવાલ પાસે જ એક ઉભી રહેલી રીક્ષામાં બિન્દાસ અને બેખોફ પણે વરલી મટકાનું બેટિંગ લેવામાં આવી રહ્યું છે. ગુજરાતના ગૃહ મંત્રી...

મણીનગર વિધાનસભા માટે કોંગ્રસમાંથી જ્યોર્જ ડાયસની મજબૂત દાવેદારી : જ્યોર્જના સમર્થનમાં અનેક સમાજ અગ્રણીઓ

મણીનગર વિધાનસભા એટલે વર્ષોથી ભારતીય જનતા પક્ષનો ગઢ માનવામાં આવે છે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ અહી ધારાસભ્ય રહી ચુક્યા છે, અત્યારે હાલ પણ મણીનગર વિધાનસભા સીટ ભારતીય જનતા પક્ષના નામે છે પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં અહી આમ આદમી પાર્ટી હાર જીતનું ગણિત બગાડી શકે તેમ છે. મળી રહેલી માહિતી મુજબ પૂર્વ કોર્પોરેટર અને વિદ્યાથી...