મણીનગર વિધાનસભા માટે કોંગ્રસમાંથી જ્યોર્જ ડાયસની મજબૂત દાવેદારી : જ્યોર્જના સમર્થનમાં અનેક સમાજ અગ્રણીઓ
મણીનગર વિધાનસભા એટલે વર્ષોથી ભારતીય જનતા પક્ષનો ગઢ માનવામાં આવે છે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ અહી ધારાસભ્ય રહી ચુક્યા છે, અત્યારે હાલ પણ મણીનગર વિધાનસભા સીટ ભારતીય જનતા પક્ષના નામે છે પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં અહી આમ આદમી પાર્ટી હાર જીતનું ગણિત બગાડી શકે તેમ છે. મળી રહેલી માહિતી મુજબ પૂર્વ કોર્પોરેટર અને વિદ્યાથી...