Author - admin

અત્યંત ક્રુરતાપૂર્વક લોહાણા સમાજની રાજકીય હત્યા કરતા ભાજપ અને કોંગ્રેસ : ચારેબાજુ આક્રોશનો માહોલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે લગભગ તમામ સીટો માટે તમામ રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની જાહેરાત થઇ ગઈ છે ત્યારે નવાઈ અને આશ્ચર્ય વચ્ચે લોહાણા સમાજની નોંધપાત્ર વસ્તી હોય તેવી વિધાનસભા સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરફથી લોહાણા સમાજની સદંતર બાદબાકી કરી નાંખી છે અને આ સાથે જ ૧૯૯૫ થી લોહાણા સમાજની શરુ થયેલી રાજકીય...

ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજને જાહેર અપીલ

આજરોજ તા. ૧૧.૧૧.૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે, રઘુવંશી લોહાણા સમાજના સામાજિક આગેવાનોની મિટિંગ મળી. તેમાં નિર્ણય લેવાયો છે કે, આવતીકાલ તારીખ 12/11/22 શનિવાર બપોરે 2 વાગ્યે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે, બહોળી સંખ્યામાં આપણાં સમાજના લોકોએ પહોંચી જવું. અને હંમેશા BJP ને વફાદાર રહેલા આપણા સમાજને, ટિકિટોની ફાળવણીમાં થયેલા અન્યાયને દૂર કરીને,બીજી...

ખાડિયામાં ભાજપની ટીકીટ લેવા કહેવાતા હિંદુવાદીઓનો તાલીબાની જંગ : ભૂષણભટ્ટ વિરુદ્ધ ફરિયાદો પાછળ હાથ કોનો..?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ હવે જામતો જાય છે, ગઈકાલ સુધી હાથમાં હાથ નાખી ફરનારા મિત્રો આજે ટીકીટ માટે એક બીજાને મ્હાત આપવા માટે ગમે તે હદે જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આશ્ચર્ય અને નવાઈની વાત એ છે કે હિન્દુત્વનો ગઢ ગણાતી ખાડિયા-જમાલપુર બેઠકના ભાજપના ઉમેદવારોએ પણ ટીકીટ માટે તાલીબાની લડાઈ શરુ...

આભથી ઊંચું અમારું માપ છે ,નક્કોર નવી ધરા પર રઘુવંશી પગલાની છાપ છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે, તમામ રાજકીય પક્ષોએ લગભગ પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા છે, ગુજરાતના મોટાભાગના તમામ સમાજના લોકોએ પોતાના સમાજને પુરતું પ્રતિનિધિત્વ મળે તે માટે દરેક રાજકીય પક્ષો સાથે વાતોઘાટો પૂર્ણ કરી લીધી છે, ઘણા વર્ષો પછી એવું બન્યું છે કે લોહાણા સમાજના જાગૃત યુવાનોની બનેલી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચ...

વિવેકાનંદનગર ખાતે શ્રી સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલથી શરુ : ત્રણ દિવસ ચાલશે ઉત્સવ

અમદાવાદના હાથીજણ નજીક આવેલ વિવેકાનંદનગર ખાતે આવતીકાલ તા.૪,૫ અને ૬ ડીસેમ્બરના રોજ જય અંબે યુવક મંડળ દ્વારા સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેથી જ્યોત લાવવામાં આવશે. રાજુભાઈ વ્યાસ આ કાર્યક્રમના મુખ્ય આચાર્ય તરીકે પૂજા વિધિની જવાબદારી સંભાળશે. આ સુંદર અને અનોખા...

સાદગી અને શ્રદ્ધાપૂર્ણ રીતે જલારામ જયંતી ઉત્સવ સંપન્ન : મોરબીના મૃતકોને મૌન સાથે અંજલિ

[vc_row][vc_column][vc_column_text]સોમવાર તા.૩૧ ઓક્ટોબરના રોજ જલારામ જયંતીની ઉજવણી ગુજરાતના વિવિધ શહેરોમાં કરવાની અગાઉથી જ તૈયારીઓ દરવર્ષ જેમ જોરશોરથી શરુ થઇ ગઈ હતી, અને લગભગ બધી તૈયારીઓ પૂર્ણ પણ થઇ ગઈ હતી, પરંતુ એક દિવસ અગાઉ મોરબીમાં બનેલ ગોઝારી દુર્ઘટના ના કારણે ગુજરાતના અનેક શહેરોમાં જલારામ જયંતીની ઉજવણી સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા...

સોમવારે વિશ્વભરમાં ઉજવાશે પૂ.જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતી : બજારો પણ સોમવારથી રાબેતા મુજબ

વિશ્વભરમાં વસતા જલારામ બાપાના ભક્તો સોમવારે જલારામ જયંતીના પાવન દિવસે પૂ.જલારામ બાપાની જન્મ જયંતી ખુબજ ધામધૂમથી શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવશે. પૂ.જલારામ બાપાના મંદિર ફક્ત ગુજરાત જ નહી વિશ્વના અનેક દેશોમાં આવેલા છે, જ્યાં જ્યાં જલારામ બાપાના મંદિર આવેલા છે તેવા દરેક સ્થાનો પર જલારામ જયંતીની ઉજવણી ધામધૂમથી દરવર્ષે કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના વીરપુરમાં પણ...

નવનિર્મિત રાજુલા લોહાણા મહાજનવાડીનો લોકાર્પણ અવસર શાનદાર રીતે સંપન્ન

[vc_row][vc_column][vc_column_text]એન.એમ.રાયચા ફાઉન્ડેશનના શ્રી મહેન્દ્રભાઈ રાઈચા પરિવાર અને ઊર્મિન ફાઉન્ડેશનના શ્રી કૌશિકભાઈ, શ્રી રાજેન્દ્રભાઈ, શ્રી તેજસભાઈ સહીત સમસ્ત મજીઠીયા પરિવારના મુખ્ય દાનથી પોતાના માદરે વતન રજુઅલા ખાતે નવનિર્માણ પામેલ માતૃશ્રી જીવીબેન ચત્રભુજભાઈ રાયચા, માતૃશ્રી ઉર્મિલાબેન નાનુભાઈ મજીઠીયા શ્રી રાજુલા લોહાણા મહાજન વાડીનું લોકાર્પણ લોહાણા સમાજની માતૃસંસ્થા લોહાણા મહાપરીષદના પ્રમુખશ્રી સતીષભાઈ વિઠ્ઠલાણીની અધ્યક્ષતામાં અને જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી...

ડો.ભુપેન્દ્ર જૈન પાસેથી તોડ કરવાનો સરકારી ડોક્ટર ભુપેન્દ્ર પટેલનો નિષ્ફળ પ્રયાસ : વિવેકાનંદનગર પોલીસે નોંધ્યો ગુનો

    વધી રહેલી મોંધવારી સામે ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરી ગુજરાત માટે ખરેખર હવે ચિંતાજનક હદે પહોંચી ગયું છે, એક સરકારી ડોક્ટર પૈસા કમાવવા માટે એક મહિલાનો સહારો લઇ પોતાના જ મિત્ર ડોક્ટરની નવી બનેલી હોસ્પીટલમાં ભલામણ કરી નોકરી અપાવે છે અને હોસ્પિટલ શરુ થઇ તેના બીજા જ દિવસે ડોકટરે છેડતી કરી તે મતલબની ખોટી ફરિયાદ...

મહીલાઓ સાથે મળી ડોકટરોના તોડ કરનાર ડો.ભૂપેન્દ્ર પટેલ પોલીસ હિરાસતમાં

ડો.ભુપેન્દ્ર જૈન પાસેથી તોડ કરવાનો સરકારી ડોક્ટર ભુપેન્દ્ર પટેલનો નિષ્ફળ પ્રયાસ : વિવેકાનંદનગર પોલીસે નોંધ્યો ગુનો વધી રહેલી મોંધવારી સામે ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરી ગુજરાત માટે ખરેખર હવે ચિંતાજનક હદે પહોંચી ગયું છે, એક સરકારી ડોક્ટર પૈસા કમાવવા માટે એક મહિલાનો સહારો લઇ પોતાના જ મિત્ર ડોક્ટરની નવી બનેલી હોસ્પીટલમાં ભલામણ કરી નોકરી અપાવે છે...