અમદાવાદ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડીની દુર્દશા માટે જવાબદાર કોણ..? : સમાજ ક્યારે જાગશે..?
અમદાવાદ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડીની દુર્દશા માટે જવાબદાર કોણ..? : સમાજ ક્યારે જાગશે..? ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદમાં કાંકરિયા ખાતે આવેલ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડીમાં કરોડો રૂપિયાના ખર્ચા પછી વિકાસના બદલે પહેલી નજરે વિનાશ નજરે આવી રહ્યો છે, લોહાણા સમાજના અગ્રણીઓ પાસેથી મળી રહેલી માહિતી મુજબ વર્તમાન ટ્રસ્ટી યોગેશ લાખાણી અને પરેશ ભૂપતાણીની તાનાશાહીને કારણે વાડીની...