Author - admin

ખંડણી કેસમાં ફરાર આરોપી વિનય દુબે ડ્રગ્સનો કારોબારી હોવાની ખબર : અનેક લોકોને ફસાવ્યા હોવાની લોકચર્ચા

ખંડણી કેસમાં ફરાર આરોપી વિનય દુબે ડ્રગ્સનો કારોબારી હોવાની ખબર : અનેક લોકોને ફસાવ્યા હોવાની લોકચર્ચા અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ શાંગ્રીલા કોમ્પ્લેક્ષમાં ઝેડ પ્લસ સિક્યુરીટીની નામની ઓફીસમાંથી ઝેડ પ્લસ નામની સમાચારની યુટ્યુબ ચેનલ ચલાવતો બની બેઠેલો પત્રકાર વિનય દુબે સામે તાજેતરમાં નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગવા સબબ કેસ નોંધાયો...

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન  

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને  શબ્દશ્રી આયોજિત એચ. કે. કૉલેજ હોલમાં સતત સાતમાં વર્ષે યોજાયેલ ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં ગુજરાતના ૭૫ કલાકારો એમની કલાપ્રસ્તુતિ કરી હતી. આ મહોત્સવનું ઉદઘાટન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહા કર્યું હતું અને  સમાપન સુખ્યાત શિક્ષણવિદ,...

અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર ખેતીની જમીનમાં ચાલી રહેલી હોટલોના હપ્તા કોણ ઉઘરાવે છે…?

અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર ખેતીની જમીનમાં ચાલી રહેલી હોટલોના હપ્તા કોણ ઉઘરાવે છે...? વિકાસ અને પારદર્શકતાની ગુજરાત સરકારની પોકળ વાતો વચ્ચે તેમના જ ધારાસભ્યોના મતવિસ્તારમાં અધિકારીઓ બેફામ અને મનસ્વી બનેલા પ્રથમ નજરે દેખાઈ રહ્યા છે. અમદાવાદથી મહેમદવાદ જવાના મુખ્ય માર્ગ જેને ભક્તિ માર્ગ નામ આપવામાં આવ્યું છે તે મુખ્ય રોડની બંને બાજુ ખેતીની જમીનમાં અનેક હોટલ...

અમદાવાદ-મકતમપુરાના કોંગ્રેસ કોર્પોરેટર હાજીભાઇ મિર્ઝા દ્વારા સરાહનીય કામગીરી

અમદાવાદ-મકતમપુરાના કોંગ્રેસ કોર્પોરેટર હાજીભાઇ મિર્ઝા દ્વારા સરાહનીય કામગીરી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના મકતમપુરા વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી મુબારક કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં લોકો ડ્રેનેજ ભરાઈ જવાના પ્રશ્નથી પરેશાન હતા જેમાં વારંવાર ગાડીઓ મોકલી સફાઈ કરાવવા છતાં પણ ડ્રેનેજ લાઈનની સમસ્યા ઠેરની ઠેર જ હતી તે માટે સોસાયટીના ચેરમેન શ્રી સિરાજભાઈ મેમણ તથા અશિફભાઈની ટીમ દ્વારા નવી ડ્રેનેજ...

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દશમ સુધી ગંગા દશાહર પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે

ગુજરાતના ચાંદોદ ખાતે ગંગા દશાહર પર્વની ઉજવણીનું આયોજન   ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દશમ સુધી ગંગા દશાહર પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે મા ગંગાના ધરા અવતરણના દિવસને ગંગા દશાહરા તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુઓની ધાર્મિક માન્યતા અનુસાર ગંગા દશાહરાના દિવસે વહેલી સવારે ગંગા સ્નાન કરવાથી અને માતા ગંગાજીની...

અમદાવાદમાં બેફામ બનેલા જમીન માફિયા નવાબખાન પઠાણ સામે ગુજરાતની સરકાર મૌન કેમ ?

અમદાવાદમાં બેફામ બનેલા જમીન માફિયા નવાબખાન પઠાણ સામે ગુજરાતની સરકાર મૌન કેમ ? અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં આવેલ સ્વમીનારાયણ આર્ટસ કોલેજની કીમતી જમીન ઉપર દાદાગીરી અને ગુંડાગીરીના જોર ઉપર દબાણ કરી કરોડો રૂપિયાની કિંમતની કીમતી જમીન પચાવી પાડનાર નવાબ બિલ્ડર્સ સામે સ્થાનિક પોલીસ અને ગુજરાત સરકાર મહેરબાન કેમ છે..? હજારો વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે અને ખુદ...

ગાંધીનગર ખાતે આવેલ પી.ડી.પી.યુ. યુનીવર્સીટીના કેમ્પસમાં બોગસ પત્રકારોનો ત્રાસ : વિદ્યાર્થીને લખ્યો ખુલ્લો પત્ર

ગાંધીનગર ખાતે આવેલ પી.ડી.પી.યુ. યુનીવર્સીટીના કેમ્પસમાં બોગસ પત્રકારોનો ત્રાસ : વિદ્યાર્થીને લખ્યો ખુલ્લો પત્ર ગાંધીનગર ખાતે આવેલ પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનીવર્સીટી કેમ્પસમાં ચાલતી દાદાગીરી અને ગુંડાગીરીની ખબર આજે સામે આવી છે, પી.ડી.પી.યુ.માં જ ભણતી એક વિદ્યાર્થીની એ પત્ર વાયરલ કરી પોલીસની મદદ માંગી છે, જેમાં તેના જણાવ્યા મુજબ આ યુનિ.માં ભણતા અનેક વિદ્યાથીઓ પોતાના વાહનો...

અમદાવાદના કૌભાંડી શાળા સંચાલકોને બચાવવા આશિષ કણજરીયાનો ભોગ લેવાયો ? : ફરિયાદ કરનાર શાળા સંચાલકો શંકાના દાયરામાં

અમદાવાદના કૌભાંડી શાળા સંચાલકોને બચાવવા આશિષ કણજરીયાનો ભોગ લેવાયો ? : ફરિયાદ કરનાર શાળા સંચાલકો શંકાના દાયરામાં   અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત અને નામાંકિત શાળાના સંચાલકો પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વ્રારા કથિત રીતે શાળા સંચાલકો પાસેથી નાણા માંગનાર આશિષ કણજરીયાની ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યારબાદ પૂછપરછમાં વધુ શાળાઓ પાસેથી નાણા...

કર્મઠ, મહેનતુ અને અનુભવી રાજનેતા અમિત શાહની અંતરંગ વાતો

લોકચાહનાને સાચો ન્યાય આપનાર અત્યંત લાગણીશીલ કર્મઠ, મહેનતુ અને અનુભવી રાજનેતા અમિત શાહની અંતરંગ વાતો આર.એસ.એસ.ના પાયાના કાર્યકરથી પોતાની ઓળખ બનાવી સતત અને નિરંતર પક્ષના આદેશ પ્રમાણે પોતાનું યથાયોગ્ય યોગદાન આપી, પોતાના સાથી મિત્રો અને સમર્થકોને સાથે રાખનાર અમિત શાહ જેવા નેતાઓ આજની રાજનીતિમાં બહુ ઓછા જોવા મળે છે, આજે અમદાવાદ ભાજપના પ્રથમ હરોળના નેતાઓમાં જેમનું...

નામાંકિત અને પ્રતિષ્ઠિત જે.ડી.ગોહિલ પરિવાર દ્વારા ઉનાલી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન

નામાંકિત અને પ્રતિષ્ઠિત જે.ડી.ગોહિલ પરિવાર દ્વારા ઉનાલી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન નામાંકિત અને પ્રતિષ્ઠિત જે.ડી.ગોહિલ તથા તેમના પરિવારજનો દ્વારા કલોલ પાસે આવેલ ઉનાલી ખાતે ૨૫ એપ્રિલ થી ૩ મે દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સુરધન દાદાનો હવન તથા શ્રીમદ રામાયણ નવાહન કથાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના નામાંકિત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત...