સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કરની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કરની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું વિલાજ પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદના ખ્યાતનામ તબીબો દ્વારા ૨૭૦ દર્દીઓને તપાસવામાં આવ્યા પાટણ લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી અને દેહદાનના દાતા સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કર ની તારીખ ૩૦ એપ્રિલના રોજ પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવારજનો અને વિલાજ ગ્રુપ દ્વારા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિસ્ટ...