Author - admin

સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કરની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કરની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું વિલાજ પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદના ખ્યાતનામ તબીબો દ્વારા ૨૭૦ દર્દીઓને તપાસવામાં આવ્યા પાટણ લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી અને દેહદાનના દાતા સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કર ની તારીખ ૩૦ એપ્રિલના રોજ પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવારજનો અને  વિલાજ ગ્રુપ દ્વારા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિસ્ટ...

નવોદિત કવિઓના કલરવથી ગુંજી ઉઠેલી સંસ્કાર નગરી વડોદરા : કલરવ પુસ્તકનું પણ થયું વિમોચન

નવોદિત કવિઓના કલરવથી ગુંજી ઉઠેલી સંસ્કાર નગરી વડોદરા : કલરવ પુસ્તકનું પણ થયું વિમોચન ગુજરાતી કવિતા વિશ્વ માટે વર્તમાન સમય સોનેરી યુગ જેવો સાબિત થઇ રહ્યો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજાથી અપરિત પણ એક સમાન વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ, કવિઓ અને લેખકો ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી સાથે મળી અનેક નવા સર્જન કરી રહ્યા છે. ગાંધીનગર અને...

આઈ પી એલના કોલાહલ વચ્ચે ગુજરાત પોલીસની દયનીય હાલત : એક મેચ માટે હજારો પોલીસ જવાનોને રખાય છે તૈનાત

આઈ પી એલના કોલાહલ વચ્ચે ગુજરાત પોલીસની દયનીય હાલત : એક મેચ માટે હજારો પોલીસ જવાનોને રખાય છે તૈનાત ભારતમાં રમાઈ રહેલી આઈ પી એલ ની મેચો જોતા વડવાઓ દ્વારા કહેવામાં આવેલી એક જૂની કહેવત યાદ આવ્યા વગર રહેતી નથી કે ‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો’, આઈ પી એલ માં લાખો કરોડો રૂપિયાના ખર્ચે ખેલાડીઓની...

દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા કાંકરિયાના ૧૯૯૮ બેચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા કાંકરિયાના ૧૯૯૮ બેચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું અમદાવાદ શહેરની અતિપ્રતિષ્ઠિત અને નામાંકિત શાળાઓની હરોળમાં જેનું નામ સદા અગ્રેસર રહ્યું છે તેવી અમદાવાદની દિવાન બલ્લુભાઈ શાળા કાંકરિયા શાખાના વર્ષ ૧૯૯૮ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાઈ ગયું. જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ સાથે મળી મોજ મસ્તી કરી શાળા જીવનની અવનવી વાતો તાજી કરી હતી. વર્ષ...

 દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીડિયા સેલના પ્રમુખ તરીકે દીપકભાઈ બરછાની નિમણુંક

  દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીડિયા સેલના પ્રમુખ તરીકે દીપકભાઈ બરછાની નિમણુંક  સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં દીપકભાઈ બરછા કે જેઓ આરએસએસના વિવિધ ક્ષેત્રોમાં જવાબદારી નિભાવી ચૂક્યા છે. આરએસએસ ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ,વી.એચ.પી.,સ્વદેશી જાગરણ મંચ , ભાજપમાં વિવિધ જવાબદારી નિભાવેલી ચૂકેલા છે તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે આર્ટ ઓફ લિવિંગ પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા અને ક્રાંતિ યુવા મંચના સંયોજક...

દીપકભાઈ બરછાની જીલ્લા મીડિયા સેલના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ…..

દેવભૂમિ દ્વારકામાં દીપકભાઈ બરછા કે જેઓ આરએસએસના વિવિધ ક્ષેત્રોમાં જવાબદારી નિભાવી ચૂક્યા છે. આરએસએસ ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ, vhp ,સ્વદેશી જાગરણ મંચ , ભાજપ માં વિવિધ જવાબદારી નિભાવેલી ચૂકેલા તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે આર્ટ ઓફ લિવિંગ પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા અને ક્રાંતિ યુવા મંચના સંયોજક તેમજ ગુજરાત શ્રી ન્યુઝ ડિજિટલ ચેનલના તંત્રી ની...

સહિયારું અભિયાન દ્વારા ૯ એપ્રિલના રોજ ૧૫૯ મું નિ:શુલ્ક કીટ વિતરણ

સહિયારું અભિયાન દ્વારા ૯ એપ્રિલના રોજ ૧૫૯ મું નિ:શુલ્ક કીટ વિતરણ   અમદાવાદની નામાંકિત અને પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા સહિયારું અભિયાન દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ કરવાની સુંદર કામગીરી કરવામાં આવે છે, જેમાં ચાલુ મહીને ૯ એપ્રિલ રવિવારના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન કે.કે.ટી. ડીપો, શાહઆલમ ટોલનાકા, કાંકરિયા રોડ, અમદાવાદ ખાતે ૧૫૯...

જુનિયર ક્લાર્કની પરીક્ષા બાબતે આણંદ લોહાણા મહાજનની અદભૂત કામગીરી : સમાજના ઉમેદવારો માટે ખુશીના સમાચાર

જુનિયર ક્લાર્કની પરીક્ષા બાબતે આણંદ લોહાણા મહાજનની અદભૂત કામગીરી : સમાજના ઉમેદવારો માટે ખુશીના સમાચાર આગામી દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આણંદ શહેરમાં પણ પરીક્ષા કેન્દ્ર હોઈ લોહાણા સમાજના બહારગામથી આવનાર ઉમેદવારોને સહેજ પણ તકલીફ ના પડે તે માટે આણંદ લોહાણા મહાજન દ્વારા ઉમેદવારો માટે આગલા દિવસે રાતથી જ રહેવા જમવા તથા...

આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જ્ઞાતિજન જીવનસાથી પસંદગી સંમેલન’નું સુંદર આયોજન

આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જ્ઞાતિજન જીવનસાથી પસંદગી સંમેલન’નું સુંદર આયોજન ભારતના લગભગ દરેક સમાજમાં આજે લગ્ન એક જટિલ વિષય બની ગયો છે, એક બીજાનાથી દુર થયેલા જ્ઞાતિજનો માટે યોગ્ય જીવનસાથીની પસંદગી ખુબ અઘરો વિષય થઇ ગયો છે. તેમાં પણ પ્રમાણમાં ઘણો નાનો કહી શકાય તેવા લોહાણા સમાજમાં આજે લગ્ન કરવા ઈચ્છુક લોકો અને તેમના...

યુ.પી.ના યોગીરાજમાં ગુજરાતી પાયલોટ દીકરીના મોતની મજાક કેમ..? ગુનેગારો સામે પગલા કયારે ભરાશે…?

યુ.પી.ના યોગીરાજમાં ગુજરાતી પાયલોટ દીકરીના મોતની મજાક કેમ..? ગુનેગારો સામે પગલા કયારે ભરાશે...? પાયલોટ વૃષંકાની ફાઈલ તસ્વીર કચ્છ જીલ્લાના માહેશ્વરી સમાજની હોનહાર દીકરી વૃષંકાએ પાયલોટ બનવા માટે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આવેલ પાયલોટ ટ્રેનીંગ શાળામાં એડમીશન લીધું હતું અને સો કલાક સફળતામ વિમાન ઉદયનનો અનુભવ લીધો હતો, ત્યારબાદ સંસ્થા તરફથી તેને અધિકૃત રીતે વિમાન ચલાવવા માટેનું...