રાજકીય ક્ષેત્રે લોહાણા સમાજમાં રઘુવંશી ક્રાંતિ મંચની કામગીરી કાબિલ-એ-દાદ
લોહાણા સમાજને રાજકીય રીતે મજબૂત કરવા અને સંગઠિત કરવામાં આશયથી શરુ કરવામાં આવેલી લોહાણા સમાજની સંસ્થા ખુબ જ ટૂંકા ગાળામાં યશસ્વી કામગીરી કરી રહી છે, કોઈ પણ જાતના વાદ-વિવાદ વગર આગળ વધી રહેલી આ સંસ્થાનો મુખ્ય આશય આગામી વિધાનસભા ચૂંટણી અને તે પછી આવનારી તમામ ચૂંટણીઓમાં લોહાણા સમાજને વસ્તી આધારિત પ્રાધાન્ય મળે અને સમાજના...