મહામાનવ શ્રી કે.આઈ.ઠકકરની રવિવારે પાલડી ખાતે પ્રાર્થના સભા યોજાશે
[vc_row][vc_column width="1/2"][vc_column_text]લોહાણા સમાજના મુઠ્ઠી ઊંચેરા માનવી, ઇન્કમટેક્ષના પૂર્વ કમિશ્નર અને છાત્રાલયમાં ભણેલી અનેક દીકરીઓના પિતાતૂલ્ય શ્રી કે.આઈ.ઠક્કર (કાંતીકાકા)એ ૯૨ વર્ષની ઉંમરે ટૂંકી બીમારી બાદ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. તેમની ઈચ્છા અનુસાર તેમની પાછળ કોઈ પણ જાતનું બેસણું કે બારમાની વિધિ રાખવામાં આવેલ નથી. પરંતુ તેમને સાવ યાદ કરવામાં જ ના આવે તે વાત...