All Religious

ઠક્કર પરિવાર-અમદાવાદ દ્વારા આવતીકાલે યોજાશે સરસ્વતી સન્માન સમારંભ

[vc_row][vc_column][vc_column_text]અમદાવાદ લોહાણા સમાજની સંસ્થા ઠક્કર પરિવાર દ્વારા દરવર્ષ માફક ચાલુ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. અમદાવાદના ટાગોર હોલ ખાતે રવિવારે તા.૨૮.૦૮.૨૦૨૨ ના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ બપોરે ૨.૩૦ વાગે શરુ થશે જેનું ઉદ્ઘાટન શ્રી ધીરુભાઈ રૂપારેલીયા કરશે. આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ માટે ઇનામની રકમ...

રાજકીય ક્ષેત્રે લોહાણા સમાજમાં રઘુવંશી ક્રાંતિ મંચની કામગીરી કાબિલ-એ-દાદ

લોહાણા સમાજને રાજકીય રીતે મજબૂત કરવા અને સંગઠિત કરવામાં આશયથી શરુ કરવામાં આવેલી લોહાણા સમાજની સંસ્થા ખુબ જ ટૂંકા ગાળામાં યશસ્વી કામગીરી કરી રહી છે, કોઈ પણ જાતના વાદ-વિવાદ વગર આગળ વધી રહેલી આ સંસ્થાનો મુખ્ય આશય આગામી વિધાનસભા ચૂંટણી અને તે પછી આવનારી તમામ ચૂંટણીઓમાં લોહાણા સમાજને વસ્તી આધારિત પ્રાધાન્ય મળે અને સમાજના...

મહામાનવ શ્રી કે.આઈ.ઠકકરની રવિવારે પાલડી ખાતે પ્રાર્થના સભા યોજાશે

[vc_row][vc_column width="1/2"][vc_column_text]લોહાણા સમાજના મુઠ્ઠી ઊંચેરા માનવી, ઇન્કમટેક્ષના પૂર્વ કમિશ્નર અને છાત્રાલયમાં ભણેલી અનેક દીકરીઓના પિતાતૂલ્ય શ્રી કે.આઈ.ઠક્કર (કાંતીકાકા)એ ૯૨ વર્ષની ઉંમરે ટૂંકી બીમારી બાદ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. તેમની ઈચ્છા અનુસાર તેમની પાછળ કોઈ પણ જાતનું બેસણું કે બારમાની વિધિ રાખવામાં આવેલ નથી. પરંતુ તેમને સાવ યાદ કરવામાં જ ના આવે તે વાત...

વિકાસશીલ ગુજરાતની નગ્ન હકીકત સામે પ્રજામાં ભારે આક્રોશની લાગણી

અમદાવાદના વિકાસસીલ ગણાતા વંદેમાતરમ વિસ્તારમાં ગઇ કાલના સાંજે શાયોના તિલક- ૩ ની બહાર એક સિનીયર સિટીજન ચાલતા જતા હતા ત્યાં સોસાયટીની બહાર કેટલાક બેજવાબદાર લોકો દ્વારા ઘરે વધેલો ખોરાક નાખવામાં આવેલ જેના કારણે રખડતી ગાયો દ્વારા આ ખોરાક ખાવા માટે ટોળે વળી હતી એજ અરસામાં ત્યાંથી પસાર થઇ રહેલ આજ વિસ્તારના એક સ્થાનિક આ...

Bing women Charitable trust Ahmedabad

[vc_row][vc_column][vc_column_text]બીંગ વુમેન ચેરિટેબલ ટ્રસ્ટ-અમદાવાદ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો છેલ્લા ત્રણ વર્ષથી બાળકો અને સ્ત્રીઓ માટે કામ કરતી સતત કાર્યરત એવી સંસ્થા અલગ અલગ પ્રોજેક્ટ થકી બાળકોના વિકાસ માટે પ્રયત્ન કરે છે. છ મહિનાથી સાયન્સ સીટી અમદાવાદ ખાતે ઇન્દિરા નિવાસ વિસ્તારમાં વસતાં લગભગ 50 બાળકોને શિક્ષણ સાથે જ્ઞાન આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_single_image image="2721" img_size="large"...

વિદાય લઇ રહેલા આણંદ ડેપ્યુટી કલેક્ટર શૈલેષ ગોકલાણીનો કલેકટર મનોજ દક્ષિણીની ઉપસ્થિતિમાં વિદાય-સત્કાર સમારોહ યોજાયો

[vc_row][vc_column][vc_column_text]આણંદ ખાતે ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) તરીકે ફરજ બજાવતા લોહાણા જ્ઞાતિના હોનહાર સનદી અધિકારી શ્રી શૈલેષભાઇ ગોકલાણીની તાજેતરમાં રાજપીપળા ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી થતા આણંદ-ખેડા જીલ્લાના લોહાણા મહાજનો દ્વારા આણંદ,તારાપુર,ખંભાત અને બોરસદ મહાજનના યજમાન પદે ઠક્કર વાડી આણંદ ખાતે શ્રી ગોકલાણી સાહેબનો વિદાય-સત્કાર અને શુભેચ્છા સમારોહ આણંદ જીલ્લા કલેક્ટર માન.શ્રી મનોજ દક્ષિણી સાહેબના...

પારકર લોહાણા સમાજમાં અમદાવાદ પ્રમુખ જશવંત તન્નાની ખુલ્લા ગુંડાગીરી : સમાજના યુવાનોને પોલીસ ફરિયાદની ધમકી

તાજેતરમાં અમદાવાદના પારકર લોહાણા સમાજના યુવાનોએ જણાવેલી વ્યથા અને કથા મુજબ પારકર લોહાણા સમાજના અમદાવાદ ગોળના પ્રમુખ જશવંત તન્નાએ વ્હોટસઅપ મેસેજ ફરતો કરી સમાજના અગ્રણીઓ અને યુવાનોને ભયભીત કરવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે મળી રહેલી માહિતી મુજબ સંસ્થાના હિસાબ બાબતે છેલ્લા કેટલાક દિવસથી પારકર સમાજમાં મેસેજ યુદ્ધ ચાલી રહ્યું...

યુગદ્રષ્ટા કે.આઈ.ઠક્કરની વસમી વિદાય : શોકમગ્ન લોહાણા સમાજ

પૂર્વ ઇન્કમટેક્ષ કમિશ્નર અને લોહાણા સમાજ અગ્રણી શ્રી કે.આઈ.ઠક્કર (કાંતીકાકા)નો જીવનદીપ રવિવારે સવારે ૧૧ કલાકે પોતાના નિવાસ્થાને બુજાઈ ગયો છે. છેલ્લા એક મહિનાથી નાદુરસ્ત તબિયત આખરે દગો આપી દેતા ૯૨ વર્ષના કાંતીકાકાએ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. કાંતીકાકાની અંતિમ ઈચ્છા મુજબ તેમની પાછળ બેસણું કે બારમા જેવી કોઈ પણ લૌકિક ક્રિયાઓ રાખવામાં આવેલ નથી...

સોલા ભાગવતમાંથી લોહાણા સમાજની સંપૂર્ણપણે હકાલપટ્ટી : કરોડોના નુકશાન બદલ જવાબદાર કોણ..?

તાજેતરમાં મળી રહેલી માહિતી મુજબ અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ દ્વારા લોહાણા મહાપરીષદ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈમારત અને ઈમારતમાં રહેલું તમામ રાચરલીલી જમા લઇ લીધું છે અને લોહાણા મહાપરીષદ સાથે જોડાયેલ તમામ વ્યક્તિઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ લોહાણા મહાપરીષદ અને ખીમજી ભગવાન ટ્રસ્ટના બોર્ડ અને બેનર પણ...

ગુજરાતનલોહાણાઓની માતૃસંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ પર ઠાકોરભાઈ ઠક્કર દ્વારા થઇ રહેલો ખુલ્લેઆમ બળાત્કાર

ગુજરાત લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજનો પાયો અંદાજે પચાસ વર્ષ કરતા વધુ સમય પહેલા નંખાયો હતો, લોહાણા સમાજના અગ્રણીઓ અને દાતાઓ આ સંસ્થાનું પ્રમુખપદ શોભાવી ચુક્યા છે અને લોહાણા સમાજના અનેક પરિવાર માટે અનેક સારા કામો આ સંસ્થા દ્વારા થયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોહાણા સમાજના સત્તા લાલચુ અને સત્તા ભૂખ્યા...