અચાનક વિદાય થયેલા વિધિબેન ઠક્કર અનેક વ્યક્તિઓને નવા જીવનની ‘વિધિ’ આપી ગયા : લોહાણા સમાજમાં બનેલી ઘટના
અચાનક વિદાય થયેલા વિધિબેન ઠક્કર અનેક વ્યક્તિઓને નવા જીવનની ‘વિધિ’ આપી ગયા : લોહાણા સમાજમાં બનેલી ઘટના અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા લોહાણા પરિવારના એક સફળ ગૃહિણી, પત્ની અને માતા સાબિત થયેલા વિધીબેન જયદિપભાઈ ઠક્કર કે જેઓ જયદિપભાઈ સુરેશભાઈ ઠક્કર (એડવોકેટ)ના પત્નીએ પ્રેરણારુપ અંગદાન કરીને અજાણ્યા વ્યક્તિઓ માટે જીવનદાતા બની અમર કથા લખી રહ્યા છે. શુક્રવારના...