National

રોટરી કલબ ગાંધીનગર અને કલરવ પરિવારનાં સંયુક્ત ઉપક્રમે ‘કવિતાનો કેકારવ’ કવિસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું

એક રાહ છે મારી અધુરી તારા વગર એક ચાહ છે મારી અધુરી તારા વગર રોટરી કલબ ગાંધીનગર અને કલરવ પરિવારનાં સંયુક્ત ઉપક્રમે ‘કવિતાનો કેકારવ’ કવિસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું રોટરી કલબ ગાંધીનગર અને કલરવ સાહિત્યિક પરિવારના સંયુક્ત ઉપક્રમે તા.૧૮.૧૨.૨૦૨૨ ને રવિવારના રોજ ગાંધીનગર સેકટર-૨૨ ખાતે આવેલ ફીઝીયોથેરાપી સેન્ટરના હોલમાં ખુબ જ સુંદર રીતે સંપન્ન થયું. ગુજરાતી કવિતા વિશ્વના...

પારિજાત અનિરુદ્ધ ઠક્કરનું ૧૪ વર્ષની વયે નૃત્યકલા ક્ષેત્રે અદભૂત પ્રદર્શન

લોહાણા સમાજની હોનહાર દીકરી પારિજાત અનિરુદ્ધ ઠક્કરનું ૧૪ વર્ષની વયે નૃત્યકલા ક્ષેત્રે અદભૂત પ્રદર્શન છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં સ્થાયી રખિયાલ નિવાસી જશવંતલાલ સોમચંદદાસ ઠક્કર પરિવારની હોનહાર દીકરી પારિજાત (નેન્સી) અનિરુદ્ધ ઠક્કર ૧૮ ડીસેમ્બર, રવિવારના રોજ અમદાવાદના ઇન્કમટેક્ષ ખાતે આવેલ દિનેશ હોલ ખાતે બપોરે ૩.૦૦ થી ૬.૦૦ દરમ્યાન રાખેલ ‘અરંગેત્રમ’ કાર્યક્રમમાં પોતે કરેલી નૃત્યકલાની સાધના પોતાના પરિવારના...

કલરવ સાહિત્ય પરિવાર તરફથી ગાંધીનગર ખાતે કવિ સંમેલનનું આયોજન : અનેક નવા અવાજો ભાગ લેશે

કલરવ સાહિત્ય પરિવાર તરફથી ગાંધીનગર ખાતે કવિ સંમેલનનું આયોજન : અનેક નવા અવાજો ભાગ લેશે કલરવ સાહિત્ય પરિવાર તથા રોટરી કલબ ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે ગુજરાતી કવિતા વિશ્વના નવા અવાજોને સુંદર મંચ આપવાના શુભ આશય સાથે કવિ સંમેલનનું આયોજન કરેલ છે. તા.૧૮ ડીસેમ્બર, રવિવારના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન ગાંધીનગર ખાતે આવેલ રોટરી ફીઝીઓથેરાપી...

ઉત્તર ગુજરાત લોહાણા સમાજ માટે આવતીકાલે ખમીર બતાવવાનો દિવસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે સવારે અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે તેમાં સમગ્ર ઉત્તર ગુજરાતની બેઠકો પર કોણ સૌથી વધુ બેઠકો જીતશે તે બાબત ચર્ચાનો વિષય બની રહી છે. ઉત્તર ગુજરાતમાં વર્ષોથી એક પરંપરા રહી છે કે અહી ઉમેદવારો કયા પક્ષનો છે એનું બહુ મહત્વ નથી હોતું પણ ઉમેદવાર કયા સમાજનો છે તે ઘણું મહત્વનું...

વેજલપુર ભાજપના ઉમેદવારનું જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ મતદારોમાં રોષ : આંતરિક મતભેદ પણ ચરમસીમાએ

વેજલપુર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અમિત ઠાકર અમદાવાદની વેજલપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, ગત ટર્મમાં એક લાખ કરતા વધુ મતથી વિજેતા બનેલા વર્તમાન ધારાસભ્ય કિશોર ચૌહાણની ભાજપે આશ્ચર્યજનક રીતે બાદબાકી કરી અમિત ઠાકરને ઉમેદવાર જાહેર કરતા શરૂઆતથી જ અહી મતદારો અને ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી...

ફરી એક નવો ઈતિહાસ લખવા સજ્જ થઇ રહેલું પાટણ : કોંગેસ-ભાજપને પાછળ રાખી આપનો દબદબો

  ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણ ફરી એક નવો ઈતિહાસ લખવા તરફ આગળ વધી રહી છે, સિદ્ધરાજ જયસિંહનું શૌર્ય, રાજમાતા મીનળદેવીનો પ્રજા પ્રેમ, રાણકી વાવ બાદ વધુ એક વખત પાટણ ચર્ચાનો વિષય બની રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન આડે હવે બે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો જીતવા માટે એડી ચોટીનું જોર...

મણીનગર લોહાણા સમાજ દ્વારા અમુલ ભટ્ટનું સન્માન કરવામાં આવ્યું

મણીનગર વિધાનસભા સીટના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અમુલ ભટ્ટનો ગઈકાલે બુધવારે રાત્રે ૯.૩૦ કલાકે કાંકરિયા ખાતે આવેલ દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સત્કાર અને સન્માન સમારંભ યોજાઈ ગયો, ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા લોહાણા સમાજના યુવાનો અને વડીલોએ આગામી ચૂંટણીમાં લોહાણા સમાજ ભારતીય જનતા પક્ષની સાથે રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો, દેશી લોહાણા વિદ્યાર્થી...

મણીનગર વિધાનસભા ભાજપના ઉમેદવાર અમુલ ભટ્ટનો લોહાણા સમાજ તરફથી આજે સત્કાર સમારોહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષના ઉમેદવારો વધુને વધુ લોકોને રૂબરૂ મળી પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અગાઉ જ્યાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી ચુક્યા છે તે મણીનગર વિધાનસભા બેઠક પર આ વખતે વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલના સ્થાને ભારતીય જનતા પાર્ટીએ અમુલ ભટ્ટ પર પસંદગી ઉતારી...

એલિસબ્રિજમાં ભાજપના ઉમેદવાર અમિત શાહને મળી રહેલો પ્રચંડ આવકાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની આડે હવે ગણતરીના દિવસે બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે વધુમાં વધુ લોકોનો સંપર્ક કરી પ્રચાર કરી રહ્યા છે, અમદાવાદની સૌથી શિક્ષિત ગણાતી એલીસબ્રીજ બેઠક પર આ વખતે ભારતીય જનતા પાર્ટીએ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, અમિત શાહ અગાઉ આજ મત...

રાધનપુર નગર પાલિકા પ્રમુખ મહેશભાઈના માતૃશ્રીનું નિધન

રાધનપુર નગર પાલિકના યુવાન પ્રમુખ મહેશભાઈ અરજણભાઈ (મહેશ અદા)ના માતૃશ્રી શ્રીમતી કાંતાબેન અરજણભાઈનું તા.૧૭.૧૧.૨૦૨૨ ના રોજ દુખદ અવસાન થયેલ છે, તેમનું બેસણું તા. ૨૬.૧૧.૨૦૨૨ ને શનિવાર ના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમ્યાન રાધનપુર ખાતે આવેલ થર પારકર લોહાણા મહાજન વાડી, પરામાં, રાધનપુર ખાતે રાખેલ છે. શ્રી મહેશભાઈ ઠક્કર લોહાણા સમાજમાં ખુબ જ લોકપ્રિય યુવા...