મોરબી લોહાણા મહાજન પ્રકાશ રવેશિયાના હત્યારાને સાથ આપશે..? કે રઘુવંશીપણું બતાવશે..?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ જ મોરબી પૂલ દુર્ઘટનાના કારણે મોરબીની સીટ ખાસ્સી ચર્ચામાં જોવા મળી રહી છે અહી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી આવેલ બ્રિજેશ મેરજા ના સ્થાને પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ટીકીટ આપી છે. કાનાભાઈ ના હુલામણા નામથી ઓળખાતા આ પૂર્વ ધારાસભ્ય પર લોહાણા સમાજના અગ્રણી કાર્યકર્તા પ્રકાશ રવેશિયાની હત્યાનો આરોપ...