Uncategorized

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો   એક તરફ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેવા સમયે ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક મોહન ચૌહાણ એ.સી.બી.ના હાથે રંગે હાથ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયો છે. આ કેસની સંપૂર્ણ વિગતો એવી છે કે મહેસાણા ખાતેના એક વેપારીને પોતાના વ્યવસાય માટે...

બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરને જનતાનો પ્રચંડ આવકાર : ભાજપ માટે જોખમ

બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરને જનતાનો પ્રચંડ આવકાર : ભાજપ માટે જોખમ બનાસકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ પરબત પટેલના સ્થાને ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે, સામે પક્ષે કોંગ્રેસ પક્ષે પીઢ, અનુભવી અને ચાલુ ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોરને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કરતા અહી ચૂંટણીનો માહોલ ખુબ જ ગરમાયો છે....

હજારો પ્રમુખો, લાખો ઉપપ્રમુખો અને સેંકડો ટ્રસ્ટીઓ છતાં લોહાણા સમાજની સંસ્થાઓ વિધવા જેવી કેમ છે..? : યુવાપેઢી માટે ચિંતનનો વિષય

હજારો પ્રમુખો, લાખો ઉપપ્રમુખો અને સેંકડો ટ્રસ્ટીઓ છતાં લોહાણા સમાજની સંસ્થાઓ વિધવા જેવી કેમ છે..? : યુવાપેઢી માટે ચિંતનનો વિષય ઇતિહાસના પાના ઉપર જેનો જાજરમાન ભૂતકાળ છે, જે સમાજે વિશ્વને અનેક નામાંકિત મહાનુભાવો આપ્યા છે, અનેક નેતાઓ, અનેક સામાજિક અગ્રણીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ આપ્યા છે તે લોહાણા સમાજની હાલત આજે દયનીય કેમ છે..? સામાજિક ક્ષેત્ર...

સૌરાષ્ટ્રના જાલીડા ખાતે રઘુવંશીઓની શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા રામધામનું ભારે ધામધૂમ સાથે ભૂમિ પૂજન

સૌરાષ્ટ્રના જાલીડા ખાતે રઘુવંશીઓની શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા રામધામનું ભારે ધામધૂમ સાથે ભૂમિ પૂજન છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વભરના લોહાણા જ્ઞાતિજનો જે અવસરની રાહ જોતા તે અવસરની ક્ષણ આખરે આવી પહોંચી છે અને ગુજરાત સહીત ભારતના અનેક જ્ઞાતિ શ્રેષ્ઠીઓ સહીત લાખો જ્ઞાતિજનો એ ઉપસ્થિત રહી આ અવસરને ચાર ચાંદ લગાવી દીધા છે. છેલ્લા ચાર દિવસથી ચાલી...

એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ દ્વારા આવતીકાલે વાસણા વિસ્તારમાં ‘આભા કાર્ડ’ રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ

એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ દ્વારા આવતીકાલે વાસણા વિસ્તારમાં ‘આભા કાર્ડ’ રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ એલીસબ્રીજ વિસ્તારના ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ તથા એલીસબ્રીજ ભાજપની ટીમ દ્વારા આવતીકાલે ૧૮ ફેબ્રુઆરી ને રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે વાસણા વિસ્તારમાં આવેલ નારાયણ નગર રોડ, ભાવના ફ્લેટ ખાતે આભા કાર્ડ રજીસ્ટ્રેશનના કાર્યક્રમનું આયોજન કરેલ છે. સામાન્ય અને મધ્યમ વર્ગના...

જલારામ બાપાના નામે ચરી ખાતા લોહાણા સમાજના નેતાઓ પૂ.બાપાના અપમાન સમયે ચુપ કેમ છે : લોહાણા સમાજના યુવાનોમાં આક્રોશ

જલારામ બાપાના નામે ચરી ખાતા લોહાણા સમાજના નેતાઓ પૂ.બાપાના અપમાન સમયે ચુપ કેમ છે : લોહાણા સમાજના યુવાનોમાં આક્રોશ   લોહાણા સમાજમાં જન્મ લઇ સેવાના ભેખ ધારણ કરનાર પૂ.જલારામ બાપા આજે કોઈ કોઈ સમાજ કે કોઈ એક રાષ્ટ્ર પૂરતા સીમિત નથી રહ્યા. જલારામ બાપાને માનવા વાળો અને તેમને પૂજવા વાળો વર્ગ દરેક સમાજમાં જોવા મળી રહ્યો...

રામધામના સમર્થનમાં નીકળેલી આર.કે.એમ.ની ટીમને લોહાણા મહાજનોનું મજબૂત સમર્થન

રામધામના સમર્થનમાં નીકળેલી આર.કે.એમ.ની ટીમને લોહાણા મહાજનોનું મજબૂત સમર્થન ચોટીલા નજીક લોહાણા સમાજની શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા નિર્માણ પામી રહેલ રામધામ ખાતે આગામી દિવસોમાં યોજાનાર ધાર્મિક અવસરમાં સમગ્ર વિશ્વનો લોહાણા સમાજ સહભાગી થાય તેવા શુભઆશય સાથે રામધામના મુખ્ય ટ્રસ્ટી અને લોકપ્રિય ધારસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીએ આર.કે.એમ. સાથે મળી સમગ્ર સમાજને આમંત્રણ પાઠવી રહ્યા છે. ગઈકાલે...

રામધામના સમર્થનમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ન્યુ રાણીપ ખાતે સફળતમ કાર્યક્રમ સંપન્ન : ડો. ધર્મેશ ઠક્કર અને હેમંત ઠકકરની જોડીને સમાજનું મજબૂત સમર્થન

રામધામના સમર્થનમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ન્યુ રાણીપ ખાતે સફળતમ કાર્યક્રમ સંપન્ન : ડો. ધર્મેશ ઠક્કર અને હેમંત ઠકકરની જોડીને સમાજનું મજબૂત સમર્થન લોહાણા સમાજની સૌથી યુવાન અને શક્તિશાળી સંસ્થા એટલે રઘુવંશી ક્રાંતિ મંચ, રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા તા.૮.૨.૨૦૨૪ ના ગુરુવારના રોજ અમદાવાદના નિર્ણય નગર ખાતે આગામી સમયમાં રામધામ ખાતે યોજાનાર ધાર્મિક અવસર માટે સમાજના...

સન્ની અમિત શાહ સામે થયેલ ખોટી ફરિયાદમાં સન્ની સહીત તમામ નિર્દોષ જાહેર

                                             એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહના પુત્ર સન્ની અમિત શાહ સામે થયેલ ખોટી ફરિયાદમાં સન્ની સહીત તમામ નિર્દોષ જાહેર એલીસબ્રીજ વિધાનસભા વિસ્તાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, અહી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અન્ય પક્ષો કરતા પક્ષના અસંતુસ્ટ લોકો નડતા આવ્યા છે. આવી જ એક ૨૦૧૪ ની ઘટનામાં એલીસબ્રિજના વર્તમાન ધારાસભ્ય અમિત શાહના પુત્રને ખોટી રીતે...

ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખપદે શૈલેશ સોનપાલની સર્વાનુમતે વરણી

   ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખપદે શૈલેશ સોનપાલની સર્વાનુમતે વરણી દક્ષીણ ગુજરાતના મુખ્ય મથક અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં લોહાણા સમાજની અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે ઘોઘારી લોહાણા મહાજન સુરતનું નામ સૌથી ઉપર લેવું પડે તેવી તેની કામગીરી છે. તાજેતરમાં મહાજનના અગ્રણીઓ અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં નવા પ્રમુખની...