Uncategorized

સન્ની અમિત શાહ સામે થયેલ ખોટી ફરિયાદમાં સન્ની સહીત તમામ નિર્દોષ જાહેર

                                             એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહના પુત્ર સન્ની અમિત શાહ સામે થયેલ ખોટી ફરિયાદમાં સન્ની સહીત તમામ નિર્દોષ જાહેર એલીસબ્રીજ વિધાનસભા વિસ્તાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, અહી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અન્ય પક્ષો કરતા પક્ષના અસંતુસ્ટ લોકો નડતા આવ્યા છે. આવી જ એક ૨૦૧૪ ની ઘટનામાં એલીસબ્રિજના વર્તમાન ધારાસભ્ય અમિત શાહના પુત્રને ખોટી રીતે...

ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખપદે શૈલેશ સોનપાલની સર્વાનુમતે વરણી

   ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખપદે શૈલેશ સોનપાલની સર્વાનુમતે વરણી દક્ષીણ ગુજરાતના મુખ્ય મથક અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં લોહાણા સમાજની અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે ઘોઘારી લોહાણા મહાજન સુરતનું નામ સૌથી ઉપર લેવું પડે તેવી તેની કામગીરી છે. તાજેતરમાં મહાજનના અગ્રણીઓ અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં નવા પ્રમુખની...

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ અમદાવાદ અને સુરત શહેરથી પ્રકાશિત થતા દૈનિક અખબાર તોફાની તાંડવ અને તેની યુટ્યુબ ચેનલ દ્વારા દેશભરના તમામ વાચક મિત્રો, દર્શક મિત્રો અને ભાવક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. નુતનવર્ષના સંદેશમાં તંત્રી જિગર ઠક્કરે જણાવ્યું હતું કે રાજ્ય અને દેશની જનતા માટે આવનારું...

અમદાવાદમાં બેફામ બનેલા જમીન માફિયા નવાબખાન પઠાણ સામે ગુજરાતની સરકાર મૌન કેમ ?

અમદાવાદમાં બેફામ બનેલા જમીન માફિયા નવાબખાન પઠાણ સામે ગુજરાતની સરકાર મૌન કેમ ? અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં આવેલ સ્વમીનારાયણ આર્ટસ કોલેજની કીમતી જમીન ઉપર દાદાગીરી અને ગુંડાગીરીના જોર ઉપર દબાણ કરી કરોડો રૂપિયાની કિંમતની કીમતી જમીન પચાવી પાડનાર નવાબ બિલ્ડર્સ સામે સ્થાનિક પોલીસ અને ગુજરાત સરકાર મહેરબાન કેમ છે..? હજારો વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે અને ખુદ...

ગાંધીનગર ખાતે આવેલ પી.ડી.પી.યુ. યુનીવર્સીટીના કેમ્પસમાં બોગસ પત્રકારોનો ત્રાસ : વિદ્યાર્થીને લખ્યો ખુલ્લો પત્ર

ગાંધીનગર ખાતે આવેલ પી.ડી.પી.યુ. યુનીવર્સીટીના કેમ્પસમાં બોગસ પત્રકારોનો ત્રાસ : વિદ્યાર્થીને લખ્યો ખુલ્લો પત્ર ગાંધીનગર ખાતે આવેલ પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનીવર્સીટી કેમ્પસમાં ચાલતી દાદાગીરી અને ગુંડાગીરીની ખબર આજે સામે આવી છે, પી.ડી.પી.યુ.માં જ ભણતી એક વિદ્યાર્થીની એ પત્ર વાયરલ કરી પોલીસની મદદ માંગી છે, જેમાં તેના જણાવ્યા મુજબ આ યુનિ.માં ભણતા અનેક વિદ્યાથીઓ પોતાના વાહનો...

નામાંકિત અને પ્રતિષ્ઠિત જે.ડી.ગોહિલ પરિવાર દ્વારા ઉનાલી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન

નામાંકિત અને પ્રતિષ્ઠિત જે.ડી.ગોહિલ પરિવાર દ્વારા ઉનાલી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન નામાંકિત અને પ્રતિષ્ઠિત જે.ડી.ગોહિલ તથા તેમના પરિવારજનો દ્વારા કલોલ પાસે આવેલ ઉનાલી ખાતે ૨૫ એપ્રિલ થી ૩ મે દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સુરધન દાદાનો હવન તથા શ્રીમદ રામાયણ નવાહન કથાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના નામાંકિત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત...

અંબાજીની પાવન ભૂમિ પર શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન : યજમાન ગોકલાણી પરિવાર

અંબાજીની પાવન ભૂમિ પર શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન : યજમાન ગોકલાણી પરિવાર આરાસૂરી મા અંબાના પાવન ધામ, પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આગામી ૨૬ એપ્રિલથી ૪ મે દરમ્યાન પ.પૂ. મા કનકેશ્વરી દેવીજીના પાવન સાનિધ્ય અને તેમના વ્યાસપીઠ પરથી શ્રીમદ દેવી ભાગવત કથાનું ઉપસ્થિત લાખો ભાવિક ભક્તો શ્રવણ કરશે. આ અંગે તોફાની તાંડવને ગોકલાણી પરિવારના અગ્રણી શ્રી...

અમદાવાદ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડીની દુર્દશા માટે જવાબદાર કોણ..? : સમાજ ક્યારે જાગશે..?

અમદાવાદ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડીની દુર્દશા માટે જવાબદાર કોણ..? : સમાજ ક્યારે જાગશે..? ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદમાં કાંકરિયા ખાતે આવેલ હા.ઘો.ક. લોહાણા મહાજન વાડીમાં કરોડો રૂપિયાના ખર્ચા પછી વિકાસના બદલે પહેલી નજરે વિનાશ નજરે આવી રહ્યો છે, લોહાણા સમાજના અગ્રણીઓ પાસેથી મળી રહેલી માહિતી મુજબ વર્તમાન ટ્રસ્ટી યોગેશ લાખાણી અને પરેશ ભૂપતાણીની તાનાશાહીને કારણે વાડીની...

સતત બીજા દિવસે પણ પાલડી પોલીસ દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન : પી.આઈ.સિંધુ સાહેબની સરાહનીય કામગીરી

અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.સિંધુ સાહેબ દ્વારા સ્થાનિક નાગરિકોને સાથે રાખી ગઈકાલે સાંજે ૪.૦૦ કલાકે ધરણીધર દેરાસર ચાર રસ્તા પાસે એક અનોખા અને નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોડ પર પસાર થઇ રહેલા દ્વિચક્રી વાહન ચાલકોને ઉતરાણનો તહેવાર નજીક હોવાથી દોરીથી કોઈ અકસ્માત ના સર્જાય તે માટે વાહન ઉપર...

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન દ્વારા નવતર રી-યુનિયન : ૬૫ વર્ષ કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓ મળશે

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન દ્વારા નવતર રી-યુનિયન : ૬૫ વર્ષ કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓ મળશે દિવાન બલ્લુભાઈ માધમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-કાંકરિયાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ મજબૂત સંગઠન એટલે દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન. આ સંગઠન દ્વારા વર્ષ દરમ્યાન વારંવાર નવી નવી પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે જેમાં પૂર્વ વિદ્યાર્થીઓ સાથે વર્તમાન વિદ્યાર્થીઓ પણ હોંશભેર...