Author - admin

નામાંકિત બિલ્ડરના પુત્રને બચાવવા દબાવી દેવામાં આવેલો ડ્રગ્સ કેસ : ટૂંક સમયમાં સાચા ગુનેગારોનો પર્દાફાશ

  અમદાવાદ શહેરમાં આજથી લગભગ એક વર્ષ અગાઉ ઓનલાઈન ડ્રગ્સ મંગાવી તેનો ઉપયોગ કરવાનું અને વેચવાનું રેકેટ પકડી પાડવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય આરોપી સહીત અન્ય છ ધનાઢ્ય પરિવારના નબીરાઓ હોવાનું મોટાભાગના મીડિયામાં જાહેર થયું હતું પરંતુ તે કયા મોટાબાપના દીકરા હતા તે આજદિન સુધી જાહેર થયું નથી. આ અંગે તોફાની તાંડવ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ...

શિક્ષિત અને યુવા નેતૃત્વના સહારે મજબૂત બની રહેલું આર.કે.એમ. : આગામી સમયમાં નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા

લોહાણા સમાજ એક એવો સમાજ છે જેની પાસે સો વર્ષ કરતા વધુ જૂની પોતાની આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી સંસ્થા લોહાણા મહાપરીષદ છે, ગુજરાત લેવલની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ છે. એ સિવાય લગભગ દરેક શહેરમાં યુવા મંડળ અને મહાજનો છે જેને કારણે લોહાણા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ સહાય, આરોગ્ય સહાય, ઉચ્ચ શિક્ષણ સહાય, વિધવા...

હિતેશ પંચમતિયાએ ભાજપ સાથે છેડો ફાડતા ભાજપમાં સોંપો : આપ મજબૂત સ્થિતિમાં

સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષ માટે અત્યારે એક સાંધે અને તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે, સૌરાષ્ટ્ર લોહાણા સમાજના અગ્રણી અને ઇન્ટરનેશનલ લોહાણા સમાજના પ્રમુખ, ભારતીય જનતા પક્ષના આર્થિક સેલના સહ કન્વીનર એવા શ્રી હિતેશ પંચમતિયાએ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીને રામ રામ કરી આમ આદમી પાર્ટીમાં દબદબાભેર પ્રવેશ કરી લીધો છે. હિતેશ પંચમતિયાની લોકપ્રિયતા ને...

મદદ કરનાર વ્યક્તિને બદનામ કરવાનું ષડ્યંત્ર સમાજ માટે નુકશાનકારક

કોઈ પણ વ્યક્તિ ઉપર જયારે કોઈ અણધારી આફત અને મુસીબત આવે ત્યારે સૌથી પહેલા પોતાના મિત્રો પાસે,પછી કુટુંબ પાસે અને અને છેલ્લે સમાજ પાસે મદદની આશા રાખે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું જોવામાં અને નોંધવામાં આવ્યું છે કે સમાજ પાસે મદદ માંગનાર વ્યક્તિઓ એવી રીતે મદદ માંગી રહી છે કે જાણે સમાજ તેમના...

શ્રદ્ધા અને ભક્તિના ઘોડાપુર સાથે ગણેશ ચતુર્થી પર્વની ધૂમ : ચારેકોર ગણપતિનો જયજયકાર

પવિત્ર શ્રાવણ માસના સમાપન સાથે જ ભાદરવા મહિના એ વાતવરણમાં તેની અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે, ભારે વરસાદ છતાં ગરમીનો જોર વધતું જાય છે અને આ બધાની વચ્ચે આજે ભક્તોનો મનગમતો અને માનીતો તહેવાર ગણેશ ચતુર્થી આંગણે આવીને ઉભો છે ત્યારે સમગ્ર દેશ આજે ગણેશમય બની ભગવાન શ્રી ગણેશને આવકારવા થનગની રહ્યો છે. ભક્તોની...

ખાડિયા ભાજપના પૂર્વ કોર્પોરેટરનું મહાકાય જમીન કૌભાંડ : એક રૂપિયા ભાડામાં અપાયેલી કરોડોની જમીન

  અમદાવાદ શહેરનો ખાડિયા વિસ્તાર એટલે હિન્દુત્વનો ગઢ ગણાતો વિસ્તાર ખાડિયા વિધાનસભાની સીટ ઉપર અશોક ભટ્ટ જીવ્યા ત્યાં સુધી અજેય રહ્યા અમે તેવી વિકટ પરિસ્થિતમાં પણ ખાડિયાની સીટ હમેંશા ભારતીય જનતા પક્ષ જીતી શકતું હતું. એજ ખાડિયા વિસ્તારમાં ભારતીય જનતા પક્ષના એક નેતા દ્વારા એક તરફ હિન્દુત્વની વાતો વચ્ચે પોતે જયારે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં સત્તામાં...

અમદાવાદના વાસણા વિસ્તારમાં સોસાયટીની માલિકીની મિલકત બરોબર વેચી નાખતા ચેરમેન-સેક્રેટરી

અમદાવાદના વાસણા વિસ્તારમાં આંબેડકર બ્રિજના છેડે આવેલ પુનીત એપાર્ટમેન્ટ નામની સોસાયટી આવેલી છે, જેનો રેકર્ડ તપાસ કરતા ઉપરોક્ત સોસાયટી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના માલિકીના અને ૯૯ વર્ષના ભાડે અપાયેલ પ્લોટ ઉપર બનેલ સોસાયટી છે, ઉપરોક્ત સોસાયટીના રહીશોએ આપેલી આધારભૂત માહિતી મુજબ આ સોસાયટીના ચેરમેન-સેક્રેટરીએ મેળાપીંપણુ કરી ને, સાંઠગાંઠ કરીને સોસાયટીના રહીશોના ઉપયોગ માટે બનાવવામાં આવેલ...

ઠક્કર પરિવાર-અમદાવાદ દ્વારા આવતીકાલે યોજાશે સરસ્વતી સન્માન સમારંભ

[vc_row][vc_column][vc_column_text]અમદાવાદ લોહાણા સમાજની સંસ્થા ઠક્કર પરિવાર દ્વારા દરવર્ષ માફક ચાલુ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. અમદાવાદના ટાગોર હોલ ખાતે રવિવારે તા.૨૮.૦૮.૨૦૨૨ ના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ બપોરે ૨.૩૦ વાગે શરુ થશે જેનું ઉદ્ઘાટન શ્રી ધીરુભાઈ રૂપારેલીયા કરશે. આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ માટે ઇનામની રકમ...

રાજકીય ક્ષેત્રે લોહાણા સમાજમાં રઘુવંશી ક્રાંતિ મંચની કામગીરી કાબિલ-એ-દાદ

લોહાણા સમાજને રાજકીય રીતે મજબૂત કરવા અને સંગઠિત કરવામાં આશયથી શરુ કરવામાં આવેલી લોહાણા સમાજની સંસ્થા ખુબ જ ટૂંકા ગાળામાં યશસ્વી કામગીરી કરી રહી છે, કોઈ પણ જાતના વાદ-વિવાદ વગર આગળ વધી રહેલી આ સંસ્થાનો મુખ્ય આશય આગામી વિધાનસભા ચૂંટણી અને તે પછી આવનારી તમામ ચૂંટણીઓમાં લોહાણા સમાજને વસ્તી આધારિત પ્રાધાન્ય મળે અને સમાજના...

મહામાનવ શ્રી કે.આઈ.ઠકકરની રવિવારે પાલડી ખાતે પ્રાર્થના સભા યોજાશે

[vc_row][vc_column width="1/2"][vc_column_text]લોહાણા સમાજના મુઠ્ઠી ઊંચેરા માનવી, ઇન્કમટેક્ષના પૂર્વ કમિશ્નર અને છાત્રાલયમાં ભણેલી અનેક દીકરીઓના પિતાતૂલ્ય શ્રી કે.આઈ.ઠક્કર (કાંતીકાકા)એ ૯૨ વર્ષની ઉંમરે ટૂંકી બીમારી બાદ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. તેમની ઈચ્છા અનુસાર તેમની પાછળ કોઈ પણ જાતનું બેસણું કે બારમાની વિધિ રાખવામાં આવેલ નથી. પરંતુ તેમને સાવ યાદ કરવામાં જ ના આવે તે વાત...