હિન્દુત્વના ગઢ ગણાતા ખાડિયામાં હિન્દુત્વના ગૂંગળાઈ રહેલા શ્વાસ : ટીકીટ માટે દોસ્તો બન્યા દુશ્મન ?
હિન્દુત્વનો ગઢ ગણાતી ખાડિયા વિધાનસભા વિસ્તારમાં હવે વર્ષો પછી હિન્દુત્વના શ્વાસ ગુંગળાતા હોય તેવી ઘટનાઓ બની રહી છે અને તેવા સમાચાર સામે આવી રહ્યા છે. દિવંગત નેતા શ્રી અશોક ભટ્ટનો અજય ગઢ ગણાતી ખાડિયા બેઠક આજકાલ ભાજપના જ નેતાઓની સત્તા લાલસાના કારણે ચર્ચાનો વિષય બની છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા સામે હારી જનાર ભાજપ...