All Religious

હિન્દુત્વના ગઢ ગણાતા ખાડિયામાં હિન્દુત્વના ગૂંગળાઈ રહેલા શ્વાસ : ટીકીટ માટે દોસ્તો બન્યા દુશ્મન ?

  હિન્દુત્વનો ગઢ ગણાતી ખાડિયા વિધાનસભા વિસ્તારમાં હવે વર્ષો પછી હિન્દુત્વના શ્વાસ ગુંગળાતા હોય તેવી ઘટનાઓ બની રહી છે અને તેવા સમાચાર સામે આવી રહ્યા છે. દિવંગત નેતા શ્રી અશોક ભટ્ટનો અજય ગઢ ગણાતી ખાડિયા બેઠક આજકાલ ભાજપના જ નેતાઓની સત્તા લાલસાના કારણે ચર્ચાનો વિષય બની છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા સામે હારી જનાર ભાજપ...

હાયર ધેન હોપ ફાઉન્ડેશન દ્વારા નવતર કાર્યક્રમનું આયોજન

કેન્સરના રોગમાંથી સંપૂર્ણ સજા થયેલા એક વ્યક્તિને પોતે કેન્સર દરમ્યાન વેઠેલી પીડાઓ અને વેદનાઓ અન્ય દર્દીઓને કેટલી હેરાન કરતી હશે..? જેવો એક વિચાર આવ્યો અને પીડાથી વ્યથિત દર્દીઓ માટે કઈક કરવું જોઈએ જેવી ભાવના સાથે આગળ વધી રહેલું ગ્રુપ એટલે હાયર ધેન હોપ ફાઉન્ડેશન... આ પરિવાર દ્વારા આવતીકાલે તા.૨૪ નવેમ્બર ના રોજ અમદાવાદના વાસણા વિસ્તારમાં...

લોહાણા સમાજને રાજકીય ક્ષેત્રે પાયમાલ કરનાર પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક પરિવારના સાત સભ્યો સામે ખોટા ખેડૂત કેસમાં અપીલ દાખલ

લોહાણા મહાપરીષદના પોતાના સાશનકાળ દરમ્યાન લોહાણા સમાજની આન,બાન,શાન અને આબરૂ ભાજપ કાર્યલયમાં પોતાના અંગત સ્વાર્થ માટે ગીરો મુકે દેનાર અને લોહાણા સમાજને અન્ય કોઈ પક્ષમાં આગળ નહી વધવા દેનાર પૂર્વ પ્રમખ પ્રવીણ કોટક સામે લોહાણા સમાજની સંસ્થાઓમાં અનેક ગોટાળા કર્યા હોવાનો આરોપ પણ છે અને તેને લગતા અનેક પુરાવા પણ છે. સોલા ભાગવત ખાતે...

રાજકોટ ભાજપ નેતાઓની તાનાશાહી સામે લાચાર રઘુવંશી ઉમેદવાર : ભયભીત થઇ ભાજપને ટેકો જાહેર કર્યો હોવાની ખબર

  વિશ્વના કહેવાતા સૌથી મોટા લોહાણા મહાજન માટે શરમજનક ઘટના : સમાજ અગ્રણીઓની ભાજપ ભક્તિ સામે આવી   કહેવાતી શિસ્તબદ્ધ અને સંસ્કારી ભારતીય જનતા પાર્ટીનું વરવું અને ભયાનક રૂપ ચૂંટણીમાં હાર સામે દેખાતા સામે આવવા લાગ્યું છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે હરકત કરી છે તેનાથી વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવાતી ભારતીય લોકશાહી પર એક કાળું કલંક...

વિશ્વભરમાં વસતા લોહાણા સમાજનું આનાથી વધુ મોટું અપમાન શું હોય ? : ભાજપને વર્ષો સુધી યાદ રહે તેવો પાઠ ભણાવવા યુવાનોની તૈયારી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના બંને મુખ્ય રાજકીય પક્ષોએ લોહાણા સમાજના રાજકીય અગ્રણીઓની સદંતર અવગણના કરી રાજકીય રીતે લોહાણા સમાજના ગાલ પર થપ્પડ મારવાની કોશિશ કરી છે. એક તરફ સામાજિક આગેવાનોના પગમાં આળોટતી રાજકીય પાર્ટીઓ તેમના કહેવાથી ટીકીટો આપે, તેમના કહેવાથી મંત્રી બનાવી અરે ખુદ મુખ્ય મંત્રી કોણ બનશે તે કેટલાક ચોક્કસ સમાજના સામાજિક આગેવાનો...

લોહાણા સમાજની રાજકીય દુર્દશા માટે પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટકની ચાપલૂસ નીતિ જવાબદાર : અંગત સ્વાર્થ માટે સમાજની ગરિમા ગીરો મુકાઈ

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની જાહેર થયેલી યાદીમાં આશ્ચર્ય જનક રીતે લોહાણા સમાજના રાજકીય કાર્યકરો સાથે મુખ્ય બંને રાજકીય પક્ષોએ ભારોભાર અન્ય કર્યો છે, એમ સમજો કે મુખ્ય રાજકીય પક્ષોએ ગુજરાતના લોહાણા સમાજની લાગણીની ક્યાંય નોંધ સુદ્ધા લીધી નથી. ભારતીય જનતા પક્ષે જે એક ટીકીટ ફાળવી છે તે વાંકાનેર બેઠક પર જીતેન્દ્ર સોમાણી રાજકીય રીતે મજબૂત...

અત્યંત ક્રુરતાપૂર્વક લોહાણા સમાજની રાજકીય હત્યા કરતા ભાજપ અને કોંગ્રેસ : ચારેબાજુ આક્રોશનો માહોલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે લગભગ તમામ સીટો માટે તમામ રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની જાહેરાત થઇ ગઈ છે ત્યારે નવાઈ અને આશ્ચર્ય વચ્ચે લોહાણા સમાજની નોંધપાત્ર વસ્તી હોય તેવી વિધાનસભા સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરફથી લોહાણા સમાજની સદંતર બાદબાકી કરી નાંખી છે અને આ સાથે જ ૧૯૯૫ થી લોહાણા સમાજની શરુ થયેલી રાજકીય...

ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજને જાહેર અપીલ

આજરોજ તા. ૧૧.૧૧.૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે, રઘુવંશી લોહાણા સમાજના સામાજિક આગેવાનોની મિટિંગ મળી. તેમાં નિર્ણય લેવાયો છે કે, આવતીકાલ તારીખ 12/11/22 શનિવાર બપોરે 2 વાગ્યે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે, બહોળી સંખ્યામાં આપણાં સમાજના લોકોએ પહોંચી જવું. અને હંમેશા BJP ને વફાદાર રહેલા આપણા સમાજને, ટિકિટોની ફાળવણીમાં થયેલા અન્યાયને દૂર કરીને,બીજી...

ખાડિયામાં ભાજપની ટીકીટ લેવા કહેવાતા હિંદુવાદીઓનો તાલીબાની જંગ : ભૂષણભટ્ટ વિરુદ્ધ ફરિયાદો પાછળ હાથ કોનો..?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ હવે જામતો જાય છે, ગઈકાલ સુધી હાથમાં હાથ નાખી ફરનારા મિત્રો આજે ટીકીટ માટે એક બીજાને મ્હાત આપવા માટે ગમે તે હદે જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આશ્ચર્ય અને નવાઈની વાત એ છે કે હિન્દુત્વનો ગઢ ગણાતી ખાડિયા-જમાલપુર બેઠકના ભાજપના ઉમેદવારોએ પણ ટીકીટ માટે તાલીબાની લડાઈ શરુ...

આભથી ઊંચું અમારું માપ છે ,નક્કોર નવી ધરા પર રઘુવંશી પગલાની છાપ છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે, તમામ રાજકીય પક્ષોએ લગભગ પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા છે, ગુજરાતના મોટાભાગના તમામ સમાજના લોકોએ પોતાના સમાજને પુરતું પ્રતિનિધિત્વ મળે તે માટે દરેક રાજકીય પક્ષો સાથે વાતોઘાટો પૂર્ણ કરી લીધી છે, ઘણા વર્ષો પછી એવું બન્યું છે કે લોહાણા સમાજના જાગૃત યુવાનોની બનેલી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચ...