વિવેકાનંદનગર ખાતે શ્રી સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલથી શરુ : ત્રણ દિવસ ચાલશે ઉત્સવ
અમદાવાદના હાથીજણ નજીક આવેલ વિવેકાનંદનગર ખાતે આવતીકાલ તા.૪,૫ અને ૬ ડીસેમ્બરના રોજ જય અંબે યુવક મંડળ દ્વારા સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેથી જ્યોત લાવવામાં આવશે. રાજુભાઈ વ્યાસ આ કાર્યક્રમના મુખ્ય આચાર્ય તરીકે પૂજા વિધિની જવાબદારી સંભાળશે. આ સુંદર અને અનોખા...