All Religious

વિવેકાનંદનગર ખાતે શ્રી સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલથી શરુ : ત્રણ દિવસ ચાલશે ઉત્સવ

અમદાવાદના હાથીજણ નજીક આવેલ વિવેકાનંદનગર ખાતે આવતીકાલ તા.૪,૫ અને ૬ ડીસેમ્બરના રોજ જય અંબે યુવક મંડળ દ્વારા સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેથી જ્યોત લાવવામાં આવશે. રાજુભાઈ વ્યાસ આ કાર્યક્રમના મુખ્ય આચાર્ય તરીકે પૂજા વિધિની જવાબદારી સંભાળશે. આ સુંદર અને અનોખા...

સાદગી અને શ્રદ્ધાપૂર્ણ રીતે જલારામ જયંતી ઉત્સવ સંપન્ન : મોરબીના મૃતકોને મૌન સાથે અંજલિ

[vc_row][vc_column][vc_column_text]સોમવાર તા.૩૧ ઓક્ટોબરના રોજ જલારામ જયંતીની ઉજવણી ગુજરાતના વિવિધ શહેરોમાં કરવાની અગાઉથી જ તૈયારીઓ દરવર્ષ જેમ જોરશોરથી શરુ થઇ ગઈ હતી, અને લગભગ બધી તૈયારીઓ પૂર્ણ પણ થઇ ગઈ હતી, પરંતુ એક દિવસ અગાઉ મોરબીમાં બનેલ ગોઝારી દુર્ઘટના ના કારણે ગુજરાતના અનેક શહેરોમાં જલારામ જયંતીની ઉજવણી સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા...

સોમવારે વિશ્વભરમાં ઉજવાશે પૂ.જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતી : બજારો પણ સોમવારથી રાબેતા મુજબ

વિશ્વભરમાં વસતા જલારામ બાપાના ભક્તો સોમવારે જલારામ જયંતીના પાવન દિવસે પૂ.જલારામ બાપાની જન્મ જયંતી ખુબજ ધામધૂમથી શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવશે. પૂ.જલારામ બાપાના મંદિર ફક્ત ગુજરાત જ નહી વિશ્વના અનેક દેશોમાં આવેલા છે, જ્યાં જ્યાં જલારામ બાપાના મંદિર આવેલા છે તેવા દરેક સ્થાનો પર જલારામ જયંતીની ઉજવણી ધામધૂમથી દરવર્ષે કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના વીરપુરમાં પણ...

દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં બોગસ વીલના આધારે જમીન હડપવાનું ગંભીર ગુનાઈત કૌભાંડ : સાક્ષીઓ શંકાના દાયરામાં

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં આવેલ ખેતીની જમીન જે વર્ષો અગાઉ હરવિદ્યા બેન શાન્તિપ્રસાદ મહેતાના નામે ચાલતી હતી, જે જમીન હાલમાં પણ તેમના જ નામ ઉપર ચાલી રહેલ છે, અને હરવિદ્યાબેન વર્ષ ૧૯૯૩ માં નિઃસંતાન ગુજરી ગયા હોવાનું કેટલાક જમીન માફિયાઓ જાણતા હોઈ ઉપરોક્ત જમીનમાં જમીન માલિકના મૃત્યુના ૨૫ વર્ષ બાદ તેમના નામનું...

Lohana leaders visiting Maninagar Cine.PI Deepak Undkat Sahib

[vc_row][vc_column][vc_column_text]તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને અનેક પોલીસ ઇન્સ્પેક્ટરોને બદલી કરેલી છે, જેમાં અમદાવાદના રામબાગ ખાતે આવેલ મણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મૂળ જુનાગઢના વતની શ્રી દીપક ઉનડકટને સિની. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બદલી કરેલ છે. શુક્રવાર તા.૧૪.૧૦.૨૦૨૨ ના રોજ અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ માવાણી, વોઈસ ઓફ રઘુવંશીના તંત્રી...

ભયભીત ભાજપનો અસલી ચહેરો આવ્યો સામે : ગોપાલ ઇટાલીયાની દિલ્હીમાં અટકાયત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે બીજી તરફ આ વખત ચૂંટણી જંગ જીતવા તમામ રાજકીય પક્ષો કમરકસી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં તમામ મોરચે સદંતર નિષ્ફળ ગયો છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે ગૃહ વિભાગ હોય બધી જ જગ્યાએ સરકાર સામે વિરોધ જોવા મળી રહ્યો...

રઘુવંશી ક્રાંતિ મંચની નકલ કરતા લોહાણા મહાપરીષદના પ્રમુખ : સમાજમાં મજાકનો વિષય બન્યા

લોહાણા સમાજના રાજકીય અગ્રણી વ્યક્તિઓની વર્ષોથી થઇ રહેલી ઉપેક્ષાને કારણે લોહાણા સમાજના જાગૃત વ્યક્તિઓ દ્વારા થોડા મહિનાઓ અગાઉ રઘુવંશી ક્રાંતિ મંચ નામની સંસ્થા બનાવવામાં આવી હતી, ખુબ જ ટૂંકા ગાળામાં પોતાની મજબૂત અને મક્કમ વિચારધારાના કારણે આજે રઘુવંશી ક્રાંતિ મંચની નોંધ દરેક રાજકીય પક્ષો લઇ રહ્યા છે. જે પ્રત્યેક રઘુવંશી લોહાણા સમાજના જ્ઞાતિજનો માટે...

ભાજપના રાજમાં ટ્રેનના એન્જીન પણ તકલાદી : વંદે ભારત એક્સપ્રેસ સામાન્ય અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત

[vc_row][vc_column][vc_column_text][/vc_column_text][vc_column_text]તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જે ટ્રેનનું ખુબ જ ધામધૂમ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના મણીનગર રેલ્વે સ્ટેશન નજીક સામાન્ય અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થઇ જવા પામી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જે ટ્રેનના જાહેરાતમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યો હોય અને જેની ટીકીટ પણ સામાન્ય...

પાલડી વાસણા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને પાણીચોરોનો ગોડફાધર કોણ…? : જનતા પૂછે છે સવાલ

અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલ પાલડી અને વાસણા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર અને ગલીઓમાં અનેક ગેરકાયદેસર બાંધકામ કોઈ પણ જાતના કાયદાના ડર કે ખોફ વિના ઉભા છે અને આશ્ચર્ય અને નવાઈ એ વાતની છે કે ખુદ ભારતીય જનતા પક્ષના નેતાઓ જ તેમને રક્ષણ આપી રહ્યા છે. પાલડી વાસણા વિસ્તારમાં અનેક હોટેલ, રેસ્ટોરન્ટ,જીમ્નેશીયમ અને ખાણીપીણીની દુકાનો નીતિનિયમ...

અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજની નવી ઓફિસનું રવિવારે ઉદ્ઘાટન : દિલીપદાસજી મહારાજ કરશે ઉદ્ઘાટન

અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજની નવી ઓફિસનું ઉદ્ઘાટન રવિવાર તા.૨.૧૦.૨૦૨૨ ના રોજ સાંજે ૫.૦૦ રાખેલ છે, સંસ્થાના પ્રમુખશ્રી ભરતભાઈ માવાણીએ આપેલી માહિતી મુજબ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના ગાદીપતિ શ્રી દિલીપદાસજી મહારાજના વરદ હસ્તે આ નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અમદાવાદ પૂર્વમાં આવેલ નેશનલ હાઈવે ઉપર આવેલ ખોડીયાર નગર-બાપુનગર ખાતે આવેલ પટેલ ચેમ્બેર્સ ખાતે નવી ઓફીસનું ઉદ્ઘાટન...