All Religious

ખાડિયામાં ભાજપની ટીકીટ લેવા કહેવાતા હિંદુવાદીઓનો તાલીબાની જંગ : ભૂષણભટ્ટ વિરુદ્ધ ફરિયાદો પાછળ હાથ કોનો..?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ હવે જામતો જાય છે, ગઈકાલ સુધી હાથમાં હાથ નાખી ફરનારા મિત્રો આજે ટીકીટ માટે એક બીજાને મ્હાત આપવા માટે ગમે તે હદે જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આશ્ચર્ય અને નવાઈની વાત એ છે કે હિન્દુત્વનો ગઢ ગણાતી ખાડિયા-જમાલપુર બેઠકના ભાજપના ઉમેદવારોએ પણ ટીકીટ માટે તાલીબાની લડાઈ શરુ...

આભથી ઊંચું અમારું માપ છે ,નક્કોર નવી ધરા પર રઘુવંશી પગલાની છાપ છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે, તમામ રાજકીય પક્ષોએ લગભગ પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા છે, ગુજરાતના મોટાભાગના તમામ સમાજના લોકોએ પોતાના સમાજને પુરતું પ્રતિનિધિત્વ મળે તે માટે દરેક રાજકીય પક્ષો સાથે વાતોઘાટો પૂર્ણ કરી લીધી છે, ઘણા વર્ષો પછી એવું બન્યું છે કે લોહાણા સમાજના જાગૃત યુવાનોની બનેલી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચ...

વિવેકાનંદનગર ખાતે શ્રી સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલથી શરુ : ત્રણ દિવસ ચાલશે ઉત્સવ

અમદાવાદના હાથીજણ નજીક આવેલ વિવેકાનંદનગર ખાતે આવતીકાલ તા.૪,૫ અને ૬ ડીસેમ્બરના રોજ જય અંબે યુવક મંડળ દ્વારા સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેથી જ્યોત લાવવામાં આવશે. રાજુભાઈ વ્યાસ આ કાર્યક્રમના મુખ્ય આચાર્ય તરીકે પૂજા વિધિની જવાબદારી સંભાળશે. આ સુંદર અને અનોખા...

સાદગી અને શ્રદ્ધાપૂર્ણ રીતે જલારામ જયંતી ઉત્સવ સંપન્ન : મોરબીના મૃતકોને મૌન સાથે અંજલિ

[vc_row][vc_column][vc_column_text]સોમવાર તા.૩૧ ઓક્ટોબરના રોજ જલારામ જયંતીની ઉજવણી ગુજરાતના વિવિધ શહેરોમાં કરવાની અગાઉથી જ તૈયારીઓ દરવર્ષ જેમ જોરશોરથી શરુ થઇ ગઈ હતી, અને લગભગ બધી તૈયારીઓ પૂર્ણ પણ થઇ ગઈ હતી, પરંતુ એક દિવસ અગાઉ મોરબીમાં બનેલ ગોઝારી દુર્ઘટના ના કારણે ગુજરાતના અનેક શહેરોમાં જલારામ જયંતીની ઉજવણી સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા...

સોમવારે વિશ્વભરમાં ઉજવાશે પૂ.જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતી : બજારો પણ સોમવારથી રાબેતા મુજબ

વિશ્વભરમાં વસતા જલારામ બાપાના ભક્તો સોમવારે જલારામ જયંતીના પાવન દિવસે પૂ.જલારામ બાપાની જન્મ જયંતી ખુબજ ધામધૂમથી શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવશે. પૂ.જલારામ બાપાના મંદિર ફક્ત ગુજરાત જ નહી વિશ્વના અનેક દેશોમાં આવેલા છે, જ્યાં જ્યાં જલારામ બાપાના મંદિર આવેલા છે તેવા દરેક સ્થાનો પર જલારામ જયંતીની ઉજવણી ધામધૂમથી દરવર્ષે કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના વીરપુરમાં પણ...

દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં બોગસ વીલના આધારે જમીન હડપવાનું ગંભીર ગુનાઈત કૌભાંડ : સાક્ષીઓ શંકાના દાયરામાં

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં આવેલ ખેતીની જમીન જે વર્ષો અગાઉ હરવિદ્યા બેન શાન્તિપ્રસાદ મહેતાના નામે ચાલતી હતી, જે જમીન હાલમાં પણ તેમના જ નામ ઉપર ચાલી રહેલ છે, અને હરવિદ્યાબેન વર્ષ ૧૯૯૩ માં નિઃસંતાન ગુજરી ગયા હોવાનું કેટલાક જમીન માફિયાઓ જાણતા હોઈ ઉપરોક્ત જમીનમાં જમીન માલિકના મૃત્યુના ૨૫ વર્ષ બાદ તેમના નામનું...

Lohana leaders visiting Maninagar Cine.PI Deepak Undkat Sahib

[vc_row][vc_column][vc_column_text]તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને અનેક પોલીસ ઇન્સ્પેક્ટરોને બદલી કરેલી છે, જેમાં અમદાવાદના રામબાગ ખાતે આવેલ મણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મૂળ જુનાગઢના વતની શ્રી દીપક ઉનડકટને સિની. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બદલી કરેલ છે. શુક્રવાર તા.૧૪.૧૦.૨૦૨૨ ના રોજ અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ માવાણી, વોઈસ ઓફ રઘુવંશીના તંત્રી...

ભયભીત ભાજપનો અસલી ચહેરો આવ્યો સામે : ગોપાલ ઇટાલીયાની દિલ્હીમાં અટકાયત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે બીજી તરફ આ વખત ચૂંટણી જંગ જીતવા તમામ રાજકીય પક્ષો કમરકસી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં તમામ મોરચે સદંતર નિષ્ફળ ગયો છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે ગૃહ વિભાગ હોય બધી જ જગ્યાએ સરકાર સામે વિરોધ જોવા મળી રહ્યો...

રઘુવંશી ક્રાંતિ મંચની નકલ કરતા લોહાણા મહાપરીષદના પ્રમુખ : સમાજમાં મજાકનો વિષય બન્યા

લોહાણા સમાજના રાજકીય અગ્રણી વ્યક્તિઓની વર્ષોથી થઇ રહેલી ઉપેક્ષાને કારણે લોહાણા સમાજના જાગૃત વ્યક્તિઓ દ્વારા થોડા મહિનાઓ અગાઉ રઘુવંશી ક્રાંતિ મંચ નામની સંસ્થા બનાવવામાં આવી હતી, ખુબ જ ટૂંકા ગાળામાં પોતાની મજબૂત અને મક્કમ વિચારધારાના કારણે આજે રઘુવંશી ક્રાંતિ મંચની નોંધ દરેક રાજકીય પક્ષો લઇ રહ્યા છે. જે પ્રત્યેક રઘુવંશી લોહાણા સમાજના જ્ઞાતિજનો માટે...

ભાજપના રાજમાં ટ્રેનના એન્જીન પણ તકલાદી : વંદે ભારત એક્સપ્રેસ સામાન્ય અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત

[vc_row][vc_column][vc_column_text][/vc_column_text][vc_column_text]તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જે ટ્રેનનું ખુબ જ ધામધૂમ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના મણીનગર રેલ્વે સ્ટેશન નજીક સામાન્ય અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થઇ જવા પામી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જે ટ્રેનના જાહેરાતમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યો હોય અને જેની ટીકીટ પણ સામાન્ય...