All Religious

દરિયાપુર તંબુ ચોકીની દીવાલે ખુલ્લેઆમ ચાલી રહેલો વરલી મટકાનો જુગાર

  https://tofanitandav.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Video-2022-09-27-at-19.10.20.mp4 અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સરકારના બધા જ દાવા અહી પોકળ સાબિત થઇ રહ્યા છે. સ્થાનિક યુવક દ્વારા જાહેર કરાયેલ વિડીઓ બતાવે છે કે દરિયાપુર વિસ્તારમાં આવેલ તંબુ ચોકીની દીવાલ પાસે જ એક ઉભી રહેલી રીક્ષામાં બિન્દાસ અને બેખોફ પણે વરલી મટકાનું બેટિંગ લેવામાં આવી રહ્યું છે. ગુજરાતના ગૃહ મંત્રી...

મણીનગર વિધાનસભા માટે કોંગ્રસમાંથી જ્યોર્જ ડાયસની મજબૂત દાવેદારી : જ્યોર્જના સમર્થનમાં અનેક સમાજ અગ્રણીઓ

મણીનગર વિધાનસભા એટલે વર્ષોથી ભારતીય જનતા પક્ષનો ગઢ માનવામાં આવે છે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ અહી ધારાસભ્ય રહી ચુક્યા છે, અત્યારે હાલ પણ મણીનગર વિધાનસભા સીટ ભારતીય જનતા પક્ષના નામે છે પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં અહી આમ આદમી પાર્ટી હાર જીતનું ગણિત બગાડી શકે તેમ છે. મળી રહેલી માહિતી મુજબ પૂર્વ કોર્પોરેટર અને વિદ્યાથી...

રોડ રસ્તાના નામ બદલી વટવામાં વિકાસની સદી બતાવતા પ્રદીપસિંહ જાડેજા : સોશિયલ મીડિયા પર ફ્લોપ શો

વટવા વિસ્તારના ધારાસભ્ય પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને એ વાતનો અંદેશો આવી ગયો છે કે આ વખતે ભારતીય જનતા પક્ષ તેમની ઉપર લાગેલા ગંભીર આક્ષેપો, નબળી કામગીરી અને સ્થાનિક કક્ષાએ વિરોધના કારણે તેમને ટીકીટ નહી ફાળવે તેની સામે પાંચ વર્ષ દરમ્યાન કોઈ નક્કર કામગીરી નહી કરી શકનાર પૂર્વ ગ્રુહ મંત્રી હાલ વટવા વિસ્તારમાં રોડ,રસ્તા...

નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો છતાં વટવાથી ચૂંટણી લડવા પ્રદીપસિંહ મક્કમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરવાજે આવીને ઉભી છે ત્યારે દરેક રાજકીય પક્ષના આગેવાનો પોતાને ટીકીટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, જે ક્યારેય પોતાના મતવિસ્તારમાં દેખાયા ના હોય તેવા નેતાઓ પણ હવે ગરીબ અને મધ્યમવર્ગની સોસાયટીઓમાં આંટાફેરા મારી રહ્યા છે. આવો જ કઈક માહોલ અત્યારે વટવા વિધાનસભા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારમાં...

અમદાવાદ નિર્ણયનગર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આગમી જલારામ જયંતીની ઉજવણી બાબતે મીટીંગ સંપન્ન

ગઈકાલે ગુરુવારે સાંજે ૭ વાગે અમદાવાદના નિર્ણયનગર ખાતે આવેલ જલારામ બાપાના મંદિર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચના અમદાવાદના પદાધિકારીઓ સાથે મળી આગામી જલારામ જયંતિની ઉજવણી બાબતે ચર્ચા વિચારણા કરી હતી સાથે પૂ.બાપાની પૂજા આરતી કરી સૌએ સાથે પ્રસાદ લીધો હતો. અમદાવાદના નિર્ણયનગર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચના મહામંત્રી શ્રી હેમંતભાઈ ઠક્કર (મુન્નભાઈ) દ્વારા પોતાના માતૃશ્રીની યાદમાં જલારામ...

ખાડિયા ભાજપના નેતા મયુર દવેનું જમીન કૌભાંડ આવ્યું સામે : મુસ્લિમ વ્યક્તિને કરોડોની જમીન આજીવન ભાડે આપી દીધી

હિન્દુત્વનો ગઢ કહેવાતા અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર મયુર દવેનો મુસ્લિમ પ્રેમના પુરાવા બહાર આવ્યા છે. એક તરફ હિન્દુત્વની વાતો કરવાની અને બીજી તરફ મુસ્લિમ વ્યક્તિઓને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની માલિકીની કરોડો રૂપિયાની જમીન આજીવન ભાડા પટે આપી હોવાના પુરાવા બહાર આવ્યા છે. આ સમગ્ર કેસની વિગત એવી છે કે અમદાવાદના...

થરપારકર લોહાણા મહિલા મંડળ ગાંધીધામના પ્રમુખ તરીકે જ્યોત્સના બેન દક્ષિણીની વરણી

તાજેતરમાં ગાંધીધામ થરપારકર લોહાણા સમાજ દ્વારા મહિલા મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી જ્યોત્સનાબેન દક્ષિણીની પસંદગી કરી છે, શ્રીમતી જ્યોત્સના બેન ઘણા સમયથી સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને સમાજલક્ષી વિવિધ પ્રવૃત્તિ કરતા રહે છે. જ્યોત્સનાબેન દક્ષિણીની પ્રમુખ તરીકે પસંદગી થતા ગુજરાત લોહાણા સમાજની અનેક સંસ્થાઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તોફાની તાંડવ પરિવાર તરફથી...

રાજેન્દ્ર મજીઠીયાની આણંદ-વિદ્યાનગર જલારામ લોહાણા છાત્રાલયમાં પુનઃ પ્રમુખ તરીકે વરણી

આણંદ વિદ્યાનગર ખાતે આવેલ જલારામ લોહાણા છાત્રાલયમાં ગઈ કાલે મળેલી ટ્રસ્ટ બોર્ડની મીટીંગમાં અમદાવાદના નામાંકિત મજીઠીયા પરિવારના શ્રી રાજેન્દ્ર મજીઠીયાને પુનઃ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દિવંગત અગ્રણી શ્રી કે.આઈ.ઠક્કરના અવસાન પછી આ ટ્રસ્ટની પ્રથમ મીટીંગ મળી હતી, જેમાં સંસ્થાના વિકાસને વેગવંતો બનાવવા અને પ્રમુખના હાથ મજબૂત કરવા બે ઉપપ્રમુખ બનાવવાનું નક્કી કર્યું...

સિદ્ધપુરમાં લોહાણા સમાજના પૈસે માતૃ તર્પણના બદલે લોહાણા સમાજના નાણાનું તર્પણ થઇ ગયું

લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક દ્વારા પોતાના પ્રમુખકાળ દરમ્યાન ઘણા તઘલખી નિર્ણય લેવામાં આવ્યા હતા અને તેમાનો એક નિર્ણય એટલે સિદ્ધપુર ખાતે કરવામાં આવેલ માતૃતર્પણનો કાર્યક્રમ સમાજમાંથી દાન,ભેટ,ફંડ અને ફાળો ઉઘરાવી ગામના પૈસે પોતાના સગા વ્હાલા અને મળતિયાઓને જલસા કરાવી આખરે અંતે સમાજના પૈસાનું સોલા ખાતે આવેલ ભાગવત વિદ્યાપીઠમાં પૈસાનું...

અમદાવાદના દસક્રોઈ તાલુકામાં મામલતદાર કચેરીમાં વંટોળે ચડેલો વિકાસ : ફાંફે ચડેલી જનતા

દસક્રોઈ મામલતદાર કચેરીમાં મહાત્મા ગાંધી કે મોદીના સ્થાને સ્વામીનારાયણના સંતોના ફોટા !!!! : કચેરી ગુજરાત સરકારની કે સ્વામીનારાયણ સંપ્રદાયની   અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી જમીન માફિયાઓ કાયદાના કોઈ જ જાતના ડર કે ખોફ વિના બિન્દાસ અને બેરોકટોક પણે પોતાનો કારોબાર કરી રહ્યા છે, અહી બોગસ ખેડૂત બનાવનાર તલાટી પણ બિન્દાસ થઇ ફરે છે,...