All Religious

ડ્રગ્સનો ઓવરડોઝ લેનાર અમદાવાદના બિલ્ડર પુત્રની પોલીસ તપાસ કેમ નહી..? : ગૃહમંત્રીને તોફાની તાંડવનો સીધો સવાલ

અમદાવાદ શહેરના સુખી સંપન્ન પરિવારના નબીરાઓ દ્વારા ઓનલાઈન ડ્રગ્સ મંગાવી તેનો ઉપયોગ કરવાનું અને તેને વેચવાનું કૌભાંડ અમદાવાદ શહેર પોલીસ દ્વારા થોડા મહિનાઓ અગાઉ પકડી પાડવામાં આવ્યું હતું, પરંતુ કોઈ ચોક્કસ અને ભેદી કારણોસર માત્ર અને માત્ર બે ત્રણ દિવસમાં આ અંગેના સમાચાર તમામ મીડિયાએ પ્રસિદ્ધ કરવાના બંધ કરી દીધા હતા. જેમાં આધારભૂત સુત્રો પાસેથી...

સૌરાષ્ટ્રના રાજુલા ખાતે નવનિર્મિત લોહાણા મહાજન વાડીનું લોકાર્પણ થશે

સૌરાષ્ટ્રના રાજુલા ખાતે તા.૧૬.૧૦.૨૦૨૨ ને રવિવારે રાજુલા લોહાણા મહાજન વાડીના લોકાર્પણનો અદભૂત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ અંગે મળી રહેલી માહિતી મુજબ અમદાવાદના પ્રતિષ્ઠિત પરિવારો શ્રી નાનુભાઈ વેલજીભાઈ મજીઠીયા અને એન.એમ.રાઈચા ફાઉન્ડેશન વતી મહેન્દ્રભાઈ રાઈચા દ્વારા ખુલ્લા હાથે સખાવત આપી, એટલું જ પોતે અંગત રીતે રસ લઇ આ લોહાણા મહાજન વાડીને નવો આકાર આપવાનું...

પ્રવીણ કોટક પરિવારેનો તોફાની તાંડવને ધમકી આપી ચુપ કરાવવાનો પ્રયાસ નિંદનીય

તોફાની તાંડવ દૈનિક દ્વારા આજે સવારે તેની અધિકૃત વેબસાઈટ પર પ્રવીણ કોટકને લગતા એક દમ સાચા સમાચાર રજુ કરવામાં આવ્યા હતા, જેમાં ચેરીટી કમિશ્નરના હુકમ સામે અપીલમાં ગયેલા પ્રવીણ કોટકની અંત્યંત ભૂંડી રીતે હાર થઇ હતી જેના તમામ પુરાવા તોફાની તાંડવ પાસે મોજુદ છે, ઉપરોક્ત સત્ય સમાચારથી છંછેડાઈ ગયેલા પ્રવીણ કોટકે પોતે ફોન કરી...

પ્રવીણ કોટકના પાપે ફરી એકવાર લોહાણા સમાજ શર્મસાર : ચેરીટી અપીલમાં ફરી ભૂંડી હાર

લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટકના કારણે ફરી એકવાર લોહાણા સમાજને શર્મસાર થવું પડ્યું છે. લોહાણા મહાપરીષદના સંલગ્ન ટ્રસ્ટ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી પ્રવીણ કોટકે પોતાના પ્રમુખ કાળ દરમ્યાન અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ ભાગવદ વિદ્યાપીઠ સાથે એક કરાર કર્યો હતો, જે મુજબ ત્રીસ વર્ષ સુધી સોલા ભાગવતમાં આવેલ એક જૂની ઈમારત લોહાણા સમાજે મરમ્મત...

બોગસ ખેડૂત પ્રવીણ ગુલાબ અને તલાટી મહેશ ગઢવી સામે સીટમાં ફરિયાદ દાખલ કરવા ચક્રો ગતિમાન

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના રોપડા ગામમાં પૂર્વ સરપંચ રમેશ ચૌહાણ અને તત્કાલીન તલાટી મહેશ ગઢવીએ સાંઠગાંઠ કરી, મેળાપીપણું કરી ખોટા સરકારી કાગળો બનાવી સરકારી નીતિનિયમોની ઐસીતૈસી કરી પોતાના સગા એવા પ્રવીણભાઈ ગુલાબભાઈને ખોટી રીતે ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદ કરી હતી, આ અંગે તોફાની તાંડવ દ્વારા સધન તપાસ કરતા ઉપરોક્ત વ્યક્તિ પ્રવીણભાઈ ગુલાબભાઈ ખોટી...

લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે લોહાણા મહાપરીષદનો ઐતિહાસિક નિર્ણય : અમદાવાદ-મુંબઈના શરુ કરશે નવા છાત્રાલય

તા.૧૧.૯.૨૨ ના રોજ શ્રી લોહાણા મહાપરિષદ છાત્રાલય સમિતિની મિટિંગ નિર્ધારિત એજન્ડા મુજબ મળેલ જેમાં લોહાણા મહાપરિષદના પ્રમુખશ્રીના વિઝન એજ્યુકેશન અને સ્ત્રી કેળવણીના ભાગ રૂપે અને ચાલુ વર્ષ દરમિયાન ૨૦૦ જેટલી હાયર એજ્યુકેશનમા દીકરીઓ સમાજની છાત્રાલયમા એડમિશનથી વંચિત રહી જતા અને આ બાબતની વ્યાપક રજૂઆત ને ધ્યાને લઇને અમદાવાદ અને મુંબઈ ખાતે તબક્કા વાર ભાડા...

રઘુવંશી ક્રાંતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.ધર્મેશ ઠક્કરના જન્મદિવસ પર આશીર્વાદનો વરસાદ

ખુબ જ ટૂંકા ગાળામાં અભૂતપૂર્વ લોકચાહના મેળવી આગળ વધી રહેલી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ધર્મેશ ઠક્કરનો આજે જન્મદિવસ છે જેને લોહાણા સમાજના વડીલો, યુવાનો સહીત અને અગ્રણી કાર્યકરો દ્વારા શુભકામનાઓના વરસાદ દ્વારા યાદગાર બનાવામાં આવ્યો છે. ગઈકાલે મોડી રાતથી જ સોસીયલ મીડિયા પર અનેક મિત્રો અને સંબંધીઓ દ્વારા શુભકામનાઓના સંદેશ પાઠવવાના શરુ...

છત્તીસગઢ ખાતે વોલીબોલમાં નેશનલ એવાર્ડ અભિ કોટકના નામે : લોહાણા સમાજમાં આનંદ આનંદ

  તાજેતરમાં છત્તીસગઢ ખાતે યોજાયેલ નેશનલ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતના સુરેન્દ્ર જીલ્લાના હળવદ ખાતે રહેતા અભિ સંજયભાઈ કોટકે શાનદાર પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. અભ્યાસ સાથે રમત ગમતમાં પણ અવ્વલ રહેલ અભી નાનપણથી જ વોલીબોલ પ્રત્યે ભારે લગાવ હતો અને આ સ્પર્ધા માટે પૂરી તૈયારી સાથે તે પોતાની ટીમ સાથે છત્તીસગઢ જવા રવાના થયો...

લોહાણા મહાપરીષદના સાનિધ્યમાં છાત્રાલય સંચાલકોની કાલે મળશે મીટીંગ

લોહાણા સમાજ એટલે વિશ્વમાં ફેલાયેલો એક નાનકડો પણ બુદ્ધિશાળી અને શક્તિશાળી સમાજ છે, લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલ હોય તેવા અનેક છાત્રાલયો આજે ભારતવર્ષમાં કાર્યરત છે જયારે કેટલાક અનિવાર્ય સંજોગોમાં કારણે બંધ હાલતમાં છે. આ છાત્રાલયોનું વધુમાં વધુ શ્રેષ્ઠ ઉપયોગ કરી સમાજને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેવા મક્કમ અને મજબૂત ઈરાદા સાથે...

પાટણ વિધાનસભામાં આપની સ્થિતિ મજબૂત : લાલેશ ઠકકરને પાટણમાં મળી રહેલો ભવ્ય પ્રતિસાદ  

ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણ તેના પટોળા માટે જગવિખ્યાત છે, પાટણ શહેર એટલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો મતવિસ્તાર, હાલમાં પાટણ વિધાનસભા કોંગ્રેસ પાસે છે પરંતુ આગામી વિધાનસભા માટે આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે જે દસ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તેમાંથી કેટલાક નામ એવા છે જે કોંગ્રેસ ભાજપના હારજીતના ગણિત ખોરવી નાખવા માટે પૂરતા છે...