All Religious

નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા નેતાઓથી મતદારોએ સાવધાન રહેવું

નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા નેતાઓથી મતદારોએ સાવધાન રહેવું દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે, રાજકીય પક્ષો અને તેના દિગ્ગજ નેતાઓથી લઇ ગલી કક્ષાના નેતાઓ સુધી જ્યાં મોકો મળે ત્યાં ભાષણો આપી રહ્યા છે, ચૂંટણી હોય એટલે પ્રચાર અને ભાષણ ખુબ જ સામાન્ય વાત કહેવાય પરંતુ દેશના સંસદની ચૂંટણી હોય વિજેતા બની ને...

રાજકીય મોરચે લોહાણા સમાજને ઘોર અન્યાય છતાં સમાજની સત્તા પક્ષ સમક્ષ શરણાગતિ કોના કારણે ?

રાજકીય મોરચે લોહાણા સમાજને ઘોર અન્યાય છતાં સમાજની સત્તા પક્ષ સમક્ષ શરણાગતિ કોના કારણે ?   દેશમાં ચારેતરફ ચૂંટણીનું વાતાવરણ બરાબર જામી ગયું છે, તેમાં ય ગુજરાતમાં દિગ્ગજ પાટીદાર નેતા પરષોત્તમ રૂપાલા દ્વારા રજવાડા વિરુદ્ધ જે નિવેદન કરવામાં આવ્યું તેનાથી ક્ષત્રીય સમાજનો રોષ ચરમસીમા પર છે, આ રોષ આગામી સમયમાં કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તે...

નો રીપીટ થીયરી ચોક્કસ નેતાઓ માટે જ કેમ..? : પ્રથા સારી છે તો સમગ્ર પક્ષ માટે કેમ નહી ..?

નો રીપીટ થીયરી ચોક્કસ નેતાઓ માટે જ કેમ..? : પ્રથા સારી છે તો સમગ્ર પક્ષ માટે કેમ નહી ..?   દેશમાં લોકસભાની ચૂંટણીના નગારા વાગી ચુક્યા છે, દરેક રાજકીય પક્ષો રાજકીય ગણિત સાથે સામાજિક ગણિત ગણી ઉમેદવારોની પસંદગી કરી નામો જાહેર કર્યા છે, ત્યારે આજે વાત કરવી છે, નો રીપીટ થીયરી બાબતે... જનતાએ ભરોસો અને વિશ્વાસ રાખી...

જાજરમાનથી જર્જરિત સુધી લોહાણા સમાજની સફર માટે જવાબદાર કોણ ? : લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા સામે લોકોને આક્રોશ કેમ છે..?

જાજરમાનથી જર્જરિત સુધી લોહાણા સમાજની સફર માટે જવાબદાર કોણ ? : લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા સામે લોકોને આક્રોશ કેમ છે..?   ઇતિહાસના પાના પર જે સમાજ એક જાજરમાન અતીત ધરાવે છે, જે સમાજમાં ભગવાન શ્રી રામ જન્મ્યા હોવાનું કહેવાય છે, જે સમાજમાં દાદા જશરાજ જેવા વીર યોદ્ધા હોવાના ઇતિહાસમાં પુરાવા મળી રહ્યા છે, જે સમાજના આજથી...

ડો.અતુલ ચગ આત્મહત્યા કેસના કથિત આરોપીને ભાજપે ટીકીટ આપતા લોહાણા સમાજમાં રોષ : આજે વેરાવળ લોહાણા મહાજનની મીટીંગ

ડો.અતુલ ચગ આત્મહત્યા કેસના કથિત આરોપીને ભાજપે ટીકીટ આપતા લોહાણા સમાજમાં રોષ : આજે વેરાવળ લોહાણા મહાજનની મીટીંગ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને લોહાણા મહાપરીષદના પ્રમુખ સત્તા પક્ષ સામે લાચાર કેમ..? લોહાણા સમાજને ગેરમાર્ગે દોરી રહેલી લોહાણા મહાપરીષદ અને રઘુવીર સેનાના પ્રમુખો વેરાવળના પ્રતિષ્ઠિત ડો.અતુલ ચગની આત્મહત્યા કેસમાં સુસાઈડ નોટમાં જેમનું નામ સ્પષ્ટ લખેલું છે તેવા વ્યક્તિને ભારતીય...

શું કહે છે જુનાગઢ લોકસભા બેઠકનો ઈતિહાસ : છેલ્લા બે સાંસદ ઉપર લાગ્યો છે હત્યાનો આરોપ

શું કહે છે જુનાગઢ લોકસભા બેઠકનો ઈતિહાસ : છેલ્લા બે સાંસદ ઉપર લાગ્યો છે હત્યાનો આરોપ જુનાગઢ શહેર એટલે સાધુ સંતોનું શહેર, ભગવાન ભોળાનાથના સાધકો માટે શ્રદ્ધા અને આસ્થાનું શહેર, જુનાગઢ એટલે ગગન સામે છાતી કાઢીને ઉભેલા ગરવા ગીરનારનું શહેર, જુનાગઢ એટલે ડાલામઠા સાવજના ઠામ ઠેકાણાનું શહેર, આ શહેરના અતિતમાં નજર નાખો તો એક જાજરમાન...

આંટીઘૂંટી વાળી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકનો ઈતિહાસ

આંટીઘૂંટી વાળી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકનો ઈતિહાસ ગુજરાતની લોકસભામાં કુલ ૨૬ બેઠકો પૈકી બે બેઠક અમદાવાદ શહેરની છે. જેમાં અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ છે. સાથે આપને એ પણ જણાવી દઈએ કે અમદાવાદ શહેરનો અનેક વિસ્તાર ગાંધીનગર લોકસભા બેઠકમાં પણ આવે છે. આજે આપણે વાત કરવી છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ૨૦૦૮માં...

ગાંધીનગર લોકસભા સીટનો ૧૯૬૭ થી આજ સુધીનો રોચક ઈતિહાસ : અનેક દિગ્ગજો અજમાવી ચુક્યા છે નસીબ

ગાંધીનગર લોકસભા સીટનો ૧૯૬૭ થી આજ સુધીનો રોચક ઈતિહાસ : અનેક દિગ્ગજો અજમાવી ચુક્યા છે નસીબ   લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઘણી લોકસભા બેઠક એવી છે જેનો ઈતિહાસ ખુબ જ રોચક છે, એવી કેટલીક સીટો પૈકી એક સીટ એટલે ગાંધીનગર લોકસભા બેઠક, આ બેઠક પરથી અગાઉ ખુબ જ મોટા ગજાના અને દિગ્ગજ કહેવાય...

૪૦૦+ બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપ અંદરથી ભયભીત કેમ છે…?

૪૦૦ + બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપ અંદરથી ભયભીત કેમ છે...? દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે, દરેક રાજકીય પક્ષ ચૂંટણી માટે પોતપોતાના સોગઠા ગોઠવી રહ્યા છે, જયારે એક વિચારવા જેવી બાબત સામે એ આવી છે કે ૪૦૦+ બેઠકો જીતવાનો દાવો કરનાર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી અગાઉ અંદરથી ભયભીત કેમ છે..? જો તેમને ૪૦૦+...

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો   એક તરફ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેવા સમયે ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક મોહન ચૌહાણ એ.સી.બી.ના હાથે રંગે હાથ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયો છે. આ કેસની સંપૂર્ણ વિગતો એવી છે કે મહેસાણા ખાતેના એક વેપારીને પોતાના વ્યવસાય માટે...