All Religious

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન  

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને  શબ્દશ્રી આયોજિત એચ. કે. કૉલેજ હોલમાં સતત સાતમાં વર્ષે યોજાયેલ ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં ગુજરાતના ૭૫ કલાકારો એમની કલાપ્રસ્તુતિ કરી હતી. આ મહોત્સવનું ઉદઘાટન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહા કર્યું હતું અને  સમાપન સુખ્યાત શિક્ષણવિદ,...

અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર ખેતીની જમીનમાં ચાલી રહેલી હોટલોના હપ્તા કોણ ઉઘરાવે છે…?

અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર ખેતીની જમીનમાં ચાલી રહેલી હોટલોના હપ્તા કોણ ઉઘરાવે છે...? વિકાસ અને પારદર્શકતાની ગુજરાત સરકારની પોકળ વાતો વચ્ચે તેમના જ ધારાસભ્યોના મતવિસ્તારમાં અધિકારીઓ બેફામ અને મનસ્વી બનેલા પ્રથમ નજરે દેખાઈ રહ્યા છે. અમદાવાદથી મહેમદવાદ જવાના મુખ્ય માર્ગ જેને ભક્તિ માર્ગ નામ આપવામાં આવ્યું છે તે મુખ્ય રોડની બંને બાજુ ખેતીની જમીનમાં અનેક હોટલ...

અમદાવાદ-મકતમપુરાના કોંગ્રેસ કોર્પોરેટર હાજીભાઇ મિર્ઝા દ્વારા સરાહનીય કામગીરી

અમદાવાદ-મકતમપુરાના કોંગ્રેસ કોર્પોરેટર હાજીભાઇ મિર્ઝા દ્વારા સરાહનીય કામગીરી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના મકતમપુરા વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી મુબારક કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં લોકો ડ્રેનેજ ભરાઈ જવાના પ્રશ્નથી પરેશાન હતા જેમાં વારંવાર ગાડીઓ મોકલી સફાઈ કરાવવા છતાં પણ ડ્રેનેજ લાઈનની સમસ્યા ઠેરની ઠેર જ હતી તે માટે સોસાયટીના ચેરમેન શ્રી સિરાજભાઈ મેમણ તથા અશિફભાઈની ટીમ દ્વારા નવી ડ્રેનેજ...

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દશમ સુધી ગંગા દશાહર પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે

ગુજરાતના ચાંદોદ ખાતે ગંગા દશાહર પર્વની ઉજવણીનું આયોજન   ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દશમ સુધી ગંગા દશાહર પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે મા ગંગાના ધરા અવતરણના દિવસને ગંગા દશાહરા તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુઓની ધાર્મિક માન્યતા અનુસાર ગંગા દશાહરાના દિવસે વહેલી સવારે ગંગા સ્નાન કરવાથી અને માતા ગંગાજીની...

અમદાવાદના કૌભાંડી શાળા સંચાલકોને બચાવવા આશિષ કણજરીયાનો ભોગ લેવાયો ? : ફરિયાદ કરનાર શાળા સંચાલકો શંકાના દાયરામાં

અમદાવાદના કૌભાંડી શાળા સંચાલકોને બચાવવા આશિષ કણજરીયાનો ભોગ લેવાયો ? : ફરિયાદ કરનાર શાળા સંચાલકો શંકાના દાયરામાં   અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત અને નામાંકિત શાળાના સંચાલકો પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વ્રારા કથિત રીતે શાળા સંચાલકો પાસેથી નાણા માંગનાર આશિષ કણજરીયાની ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યારબાદ પૂછપરછમાં વધુ શાળાઓ પાસેથી નાણા...

કર્મઠ, મહેનતુ અને અનુભવી રાજનેતા અમિત શાહની અંતરંગ વાતો

લોકચાહનાને સાચો ન્યાય આપનાર અત્યંત લાગણીશીલ કર્મઠ, મહેનતુ અને અનુભવી રાજનેતા અમિત શાહની અંતરંગ વાતો આર.એસ.એસ.ના પાયાના કાર્યકરથી પોતાની ઓળખ બનાવી સતત અને નિરંતર પક્ષના આદેશ પ્રમાણે પોતાનું યથાયોગ્ય યોગદાન આપી, પોતાના સાથી મિત્રો અને સમર્થકોને સાથે રાખનાર અમિત શાહ જેવા નેતાઓ આજની રાજનીતિમાં બહુ ઓછા જોવા મળે છે, આજે અમદાવાદ ભાજપના પ્રથમ હરોળના નેતાઓમાં જેમનું...

સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કરની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કરની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું વિલાજ પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદના ખ્યાતનામ તબીબો દ્વારા ૨૭૦ દર્દીઓને તપાસવામાં આવ્યા પાટણ લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી અને દેહદાનના દાતા સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કર ની તારીખ ૩૦ એપ્રિલના રોજ પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવારજનો અને  વિલાજ ગ્રુપ દ્વારા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિસ્ટ...

નવોદિત કવિઓના કલરવથી ગુંજી ઉઠેલી સંસ્કાર નગરી વડોદરા : કલરવ પુસ્તકનું પણ થયું વિમોચન

નવોદિત કવિઓના કલરવથી ગુંજી ઉઠેલી સંસ્કાર નગરી વડોદરા : કલરવ પુસ્તકનું પણ થયું વિમોચન ગુજરાતી કવિતા વિશ્વ માટે વર્તમાન સમય સોનેરી યુગ જેવો સાબિત થઇ રહ્યો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજાથી અપરિત પણ એક સમાન વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ, કવિઓ અને લેખકો ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી સાથે મળી અનેક નવા સર્જન કરી રહ્યા છે. ગાંધીનગર અને...

આઈ પી એલના કોલાહલ વચ્ચે ગુજરાત પોલીસની દયનીય હાલત : એક મેચ માટે હજારો પોલીસ જવાનોને રખાય છે તૈનાત

આઈ પી એલના કોલાહલ વચ્ચે ગુજરાત પોલીસની દયનીય હાલત : એક મેચ માટે હજારો પોલીસ જવાનોને રખાય છે તૈનાત ભારતમાં રમાઈ રહેલી આઈ પી એલ ની મેચો જોતા વડવાઓ દ્વારા કહેવામાં આવેલી એક જૂની કહેવત યાદ આવ્યા વગર રહેતી નથી કે ‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો’, આઈ પી એલ માં લાખો કરોડો રૂપિયાના ખર્ચે ખેલાડીઓની...

 દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીડિયા સેલના પ્રમુખ તરીકે દીપકભાઈ બરછાની નિમણુંક

  દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીડિયા સેલના પ્રમુખ તરીકે દીપકભાઈ બરછાની નિમણુંક  સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં દીપકભાઈ બરછા કે જેઓ આરએસએસના વિવિધ ક્ષેત્રોમાં જવાબદારી નિભાવી ચૂક્યા છે. આરએસએસ ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ,વી.એચ.પી.,સ્વદેશી જાગરણ મંચ , ભાજપમાં વિવિધ જવાબદારી નિભાવેલી ચૂકેલા છે તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે આર્ટ ઓફ લિવિંગ પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા અને ક્રાંતિ યુવા મંચના સંયોજક...