All Religious

કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસમાં ચિંતન શાહ બલીનો બકરો : સાચા ગુનેગારોને કોણ આપી રહ્યું છે રક્ષણ

કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસમાં ચિંતન શાહ બલીનો બકરો : સાચા ગુનેગારોને કોણ આપી રહ્યું છે રક્ષણ અમદાવાદમાં આવેલી કલર મર્ચન્ટ કો.ઓ.બેંકની વિવિધ શાખાઓમાંથી અનેક લોકો સાથે ઠગાઈ થઇ હોવાનું સામે આવ્યું છે, જે અંગે અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં જવાબદાર આરોપીઓ સામે ગત જાન્યુઆરી માસમાં એફ.આઈ.આર. દાખલ થઇ છે, જેના અનુસંધાનમાં આરોપીએ નામદાર ગુજરાત...

ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કાર્યક્રમની શાનદાર શરૂઆત : પાલડી ખાતે એન.એચ.એલ. કોલેજમાં અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત

ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કાર્યક્રમની શાનદાર શરૂઆત : પાલડી ખાતે એન.એચ.એલ. કોલેજમાં અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કેમ્પનું આજરોજ ગુજરાતના અનેક અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કેન્દ્ર પર આયોજન હાલ ધરેલું છે, જેમાં પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એન.એચ.એલ. કોલેજ ખાતે અમદાવાદ શહેર પોલીસના ઝોન-૧ અને...

અચાનક વિદાય થયેલા વિધિબેન ઠક્કર અનેક વ્યક્તિઓને નવા જીવનની ‘વિધિ’ આપી ગયા : લોહાણા સમાજમાં બનેલી ઘટના

અચાનક વિદાય થયેલા વિધિબેન ઠક્કર અનેક વ્યક્તિઓને નવા જીવનની ‘વિધિ’ આપી ગયા : લોહાણા સમાજમાં બનેલી ઘટના અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા લોહાણા પરિવારના એક સફળ ગૃહિણી, પત્ની અને માતા સાબિત થયેલા વિધીબેન જયદિપભાઈ ઠક્કર કે જેઓ જયદિપભાઈ સુરેશભાઈ ઠક્કર (એડવોકેટ)ના પત્નીએ  પ્રેરણારુપ અંગદાન કરીને અજાણ્યા વ્યક્તિઓ માટે જીવનદાતા બની અમર કથા લખી રહ્યા છે. શુક્રવારના...

ભાયાવદરમાં ન્યાયમંદિરને તાળાં લાગશે તો ઉગ્ર આંદોલન

ભાયાવદરમાં ન્યાયમંદિરને તાળાં લાગશે તો ઉગ્ર આંદોલન કોર્ટને શરૂ રાખવા કાયદામંત્રી, સાંસદ, ધારાસભ્યને રજૂઆત ભાયાવદર નગરપાલિકા ધરાવતું શહેર છે. અને ગોંડલ સ્ટેટ વખતથી જ સુખી અને સમૃદ્ધ છે છતાં ભાયાવદર શહેર વિકાસની સ્થિતિએ ઘણું પાછળ હોય ત્યારે શહેરમાં આવેલી લિંક કોર્ટને બંધ કરવાની હિલચાલ સામે ભાજપ પ્રેરિત હિત રક્ષક સમિતિ દ્વારા આ કોર્ટ અહીં જ ચાલુ...

વેરાવળની સેશન્સ કોર્ટે સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાના આગોતરા જામીન નામંજૂર કર્યા

                                                  ડોક્ટર અતુલ ચગ આપઘાત પ્રકરણ વેરાવળની સેશન્સ કોર્ટે સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાના આગોતરા જામીન નામંજૂર કર્યા   ડોક્ટર અતુલ ચગ આપઘાત પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધાયાના ૧૫ દિવસ બાદ આરોપી નારણભાઈ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં અરજી કરેલ હતી જે ના મંજૂર કરવામાં આવેલ છે.  નારણભાઈ ચુડાસમા સેશન્સ કોર્ટમાં આગોતરા...

દુબે અને પાંડે જેવા ખંડણીખોરો બેફામ બનશે તો ગુજરાતીઓ ક્યાં જશે..? : એક માશૂમ દીકરીનો સળગતો સવાલ

દુબે અને પાંડે જેવા ખંડણીખોરો બેફામ બનશે તો ગુજરાતીઓ ક્યાં જશે..? : એક માશૂમ દીકરીનો સળગતો સવાલ   ગતિશીલ ગુજરાત, વિકાસશીલ ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ આકાર લઇ રહી છે જેને નજર અંદાજ કરવી એ ગુજરાતના લોકો અને સરકારની ભયંકર મોટી ભૂલ હશે. તાજેતરમાં અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક એફ.આઈ.આર. મુજબ ફરિયાદી...

ધો-૧૦ એસ.એસ.સી.બોર્ડમાં એ.એમ.ટી.એસ.ના ડ્રાયવરની દીકરી શાળામાં પ્રથમ : દાણીલીમડામાં હર્ષનો માહોલ

ધો-૧૦ એસ.એસ.સી.બોર્ડમાં એ.એમ.ટી.એસ.ના ડ્રાયવરની દીકરી શાળામાં પ્રથમ : દાણીલીમડામાં હર્ષનો માહોલ તાજેતરમાં જાહેર થયેલ એસ.એસ.સી.બોર્ડની પરીક્ષામાં દાણીલીમડા ખાતે રહેતા અને એ.એમ.ટી.એસ.માં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા ભરતભાઈની દીકરી કુ.કશિષ ભરતભાઈને ૯૮.૪૬ પર્સેન્ટાઈલ સાથે ૮૮.૫ પર્સન્ટ સાથે કાંકરિયા ખાતે આવેલ પી.જી.લીટલ સ્ટાર શાળામાં પ્રથમ આવી છે. કશિષના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે, તેમનું...

ખંડણી કેસમાં ફરાર આરોપી વિનય દુબે ડ્રગ્સનો કારોબારી હોવાની ખબર : અનેક લોકોને ફસાવ્યા હોવાની લોકચર્ચા

ખંડણી કેસમાં ફરાર આરોપી વિનય દુબે ડ્રગ્સનો કારોબારી હોવાની ખબર : અનેક લોકોને ફસાવ્યા હોવાની લોકચર્ચા અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ શાંગ્રીલા કોમ્પ્લેક્ષમાં ઝેડ પ્લસ સિક્યુરીટીની નામની ઓફીસમાંથી ઝેડ પ્લસ નામની સમાચારની યુટ્યુબ ચેનલ ચલાવતો બની બેઠેલો પત્રકાર વિનય દુબે સામે તાજેતરમાં નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગવા સબબ કેસ નોંધાયો...

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન  

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને  શબ્દશ્રી આયોજિત એચ. કે. કૉલેજ હોલમાં સતત સાતમાં વર્ષે યોજાયેલ ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં ગુજરાતના ૭૫ કલાકારો એમની કલાપ્રસ્તુતિ કરી હતી. આ મહોત્સવનું ઉદઘાટન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહા કર્યું હતું અને  સમાપન સુખ્યાત શિક્ષણવિદ,...

અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર ખેતીની જમીનમાં ચાલી રહેલી હોટલોના હપ્તા કોણ ઉઘરાવે છે…?

અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર ખેતીની જમીનમાં ચાલી રહેલી હોટલોના હપ્તા કોણ ઉઘરાવે છે...? વિકાસ અને પારદર્શકતાની ગુજરાત સરકારની પોકળ વાતો વચ્ચે તેમના જ ધારાસભ્યોના મતવિસ્તારમાં અધિકારીઓ બેફામ અને મનસ્વી બનેલા પ્રથમ નજરે દેખાઈ રહ્યા છે. અમદાવાદથી મહેમદવાદ જવાના મુખ્ય માર્ગ જેને ભક્તિ માર્ગ નામ આપવામાં આવ્યું છે તે મુખ્ય રોડની બંને બાજુ ખેતીની જમીનમાં અનેક હોટલ...