! Без рубрики

પૂ.જલારામ બાપાની ૧૪૪ મી પુણ્યતિથી નિમિત્તે શીતલ વર્ષા પરિવાર દ્વારા શ્રદ્ધાસભર આયોજન

શીતલ વર્ષા પરિવારની પૂ.જલારામ બાપા પ્રત્યે ગજબની આસ્થા પૂ.જલારામ બાપાની ૧૪૪ મી પુણ્યતિથી નિમિત્તે શીતલ વર્ષા પરિવાર દ્વારા શ્રદ્ધાસભર આયોજન સંત શિરોમણી પ.પૂ.જલારામ બાપાના ભક્તો વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા છે...

દિલ્હીનું દંગલ-૨૦૨૫, નવી દિલ્હી વિધાનસભા બેઠકની તાજી સ્થિતિનું સચોટ આંકલન

દિલ્હીની રસપ્રદ લડાઈ- નવી દિલ્હી વિધાનસભા બેઠક દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, કેજરીવાલ ત્રીજી વાર જીતી હેટ્રિક કરશે કે દિલ્હી જનતા સત્તા પરિવર્તન કરશે તેની પર આખા દેશની નજર ટકેલી છે, ત્યારે તોફાની તાંડવ દ્વારા પીઢ અનુભવી રાજકીય વિશેષજ્ઞ અશ્વિન વિઠલાણીને દિલ્હીના રાજકીય મેદાનમાં ગ્રાઉન્ડ રીપોર્ટ માટે મેદાનમાં ઉતર્યા...

અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ તરીકે જામનગરના જીતુલાલની સર્વાનુમતે પસંદગી

અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ તરીકે જામનગરના જીતુલાલની સર્વાનુમતે પસંદગી ગુજરાત લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખની પસંદગી અંગે એક મહિના અગાઉ વડોદરા ખાતે આવેલ શ્રી જલારામ લોહાણા કોમ્યુનીટી સેન્ટર ખાતે ચિંતન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના અનેક જીલ્લામાંથી પચાસ કરતા વધુ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને...

લોહાણા સમાજની સંસ્થાઓ બાદ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહેલા વ્હોટસઅપ ગ્રુપ

લોહાણા સમાજની સંસ્થાઓ બાદ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહેલા વ્હોટસઅપ ગ્રુપ કુવાના દેડકા જેવી માનસિકતા ધરાવતા ગ્રુપ એડમીન સમાજનું શું ભલું કરી શકે...? એક જાજરમાન ઈતિહાસ ધરાવતો લોહાણા સમાજ કાળક્રમે પોતાની ખુમારી, શૌર્યતા અને પોતાનો અસલ મિજાજ ગુમાવી રહ્યો છે, એક સમય એવો હતો કે ગામમાં લોહાણા સમાજનું કદાચ એક ઘર પણ હોય તો ગામના...

ભારતમાં ખુબ જ ઝડપથી પ્રગતિ કરી રહેલી યુરો એક્સીમ બેંક દ્વારા પ્રાયોજિત અને JCAF (જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફેડરેશન) મુંબઈ દ્વારા અદભૂત કાર્યક્રમનું આયોજન

ભારતમાં ખુબ જ ઝડપથી પ્રગતિ કરી રહેલી યુરો એક્સીમ બેંક દ્વારા પ્રાયોજિત અને JCAF (જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફેડરેશન) મુંબઈ દ્વારા અદભૂત કાર્યક્રમનું આયોજન ભારત દેશ અને અને તેનું અર્થતંત્ર ખુબ જ ઝડપથી હરણફાળ ફરી વિશ્વમાં એક અનેરું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે વિદેશની પ્રતિષ્ઠિત "યુરો એક્સીમ બેંક" કે જે છેલ્લા થોડા સમય પહેલા જ...

કવયિત્રી જીજ્ઞા મહેતાના કાવ્યસંગ્રહ ‘શબ્દનો ઉજાસ’નું ૨૬ મે રોજ વિમોચન

કવયિત્રી જીજ્ઞા મહેતાના કાવ્યસંગ્રહ ‘શબ્દનો ઉજાસ’નું ૨૬ મે રોજ વિમોચન અમદાવાદ સ્થિત ગુજરાતી ભાષાના જાજરમાન કવયિત્રી શ્રીમતી જીજ્ઞા મહેતાના કાવ્યસંગ્રહ ‘શબ્દોનો ઉજાસ’નું વિમોચન આગામી તા.૨૬ મે રવિવારના ના રોજ સાંજે ૫.૦૦ કલાકે અમદાવાદ ખાતે આવેલ હીરાલાલા ભગવતી સભાગૃહ, ગુજરાત વિશ્વકોશભવન, રમેશ પાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા ખાતે થશે. નવભારત સાહિત્ય મંદિર પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલ...

નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા નેતાઓથી મતદારોએ સાવધાન રહેવું

નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા નેતાઓથી મતદારોએ સાવધાન રહેવું દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે, રાજકીય પક્ષો અને તેના દિગ્ગજ નેતાઓથી લઇ ગલી કક્ષાના નેતાઓ સુધી જ્યાં મોકો મળે ત્યાં ભાષણો આપી રહ્યા છે, ચૂંટણી હોય એટલે પ્રચાર અને ભાષણ ખુબ જ સામાન્ય વાત કહેવાય પરંતુ દેશના સંસદની ચૂંટણી હોય વિજેતા બની ને...

રાજકીય મોરચે લોહાણા સમાજને ઘોર અન્યાય છતાં સમાજની સત્તા પક્ષ સમક્ષ શરણાગતિ કોના કારણે ?

રાજકીય મોરચે લોહાણા સમાજને ઘોર અન્યાય છતાં સમાજની સત્તા પક્ષ સમક્ષ શરણાગતિ કોના કારણે ?   દેશમાં ચારેતરફ ચૂંટણીનું વાતાવરણ બરાબર જામી ગયું છે, તેમાં ય ગુજરાતમાં દિગ્ગજ પાટીદાર નેતા પરષોત્તમ રૂપાલા દ્વારા રજવાડા વિરુદ્ધ જે નિવેદન કરવામાં આવ્યું તેનાથી ક્ષત્રીય સમાજનો રોષ ચરમસીમા પર છે, આ રોષ આગામી સમયમાં કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તે...

નો રીપીટ થીયરી ચોક્કસ નેતાઓ માટે જ કેમ..? : પ્રથા સારી છે તો સમગ્ર પક્ષ માટે કેમ નહી ..?

નો રીપીટ થીયરી ચોક્કસ નેતાઓ માટે જ કેમ..? : પ્રથા સારી છે તો સમગ્ર પક્ષ માટે કેમ નહી ..?   દેશમાં લોકસભાની ચૂંટણીના નગારા વાગી ચુક્યા છે, દરેક રાજકીય પક્ષો રાજકીય ગણિત સાથે સામાજિક ગણિત ગણી ઉમેદવારોની પસંદગી કરી નામો જાહેર કર્યા છે, ત્યારે આજે વાત કરવી છે, નો રીપીટ થીયરી બાબતે... જનતાએ ભરોસો અને વિશ્વાસ રાખી...

જાજરમાનથી જર્જરિત સુધી લોહાણા સમાજની સફર માટે જવાબદાર કોણ ? : લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા સામે લોકોને આક્રોશ કેમ છે..?

જાજરમાનથી જર્જરિત સુધી લોહાણા સમાજની સફર માટે જવાબદાર કોણ ? : લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા સામે લોકોને આક્રોશ કેમ છે..?   ઇતિહાસના પાના પર જે સમાજ એક જાજરમાન અતીત ધરાવે છે, જે સમાજમાં ભગવાન શ્રી રામ જન્મ્યા હોવાનું કહેવાય છે, જે સમાજમાં દાદા જશરાજ જેવા વીર યોદ્ધા હોવાના ઇતિહાસમાં પુરાવા મળી રહ્યા છે, જે સમાજના આજથી...