! Без рубрики

આંટીઘૂંટી વાળી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકનો ઈતિહાસ

આંટીઘૂંટી વાળી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકનો ઈતિહાસ ગુજરાતની લોકસભામાં કુલ ૨૬ બેઠકો પૈકી બે બેઠક અમદાવાદ શહેરની છે. જેમાં અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ છે. સાથે આપને એ પણ જણાવી દઈએ કે અમદાવાદ શહેરનો અનેક વિસ્તાર ગાંધીનગર લોકસભા બેઠકમાં પણ આવે છે. આજે આપણે વાત કરવી છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ૨૦૦૮માં...

ગાંધીનગર લોકસભા સીટનો ૧૯૬૭ થી આજ સુધીનો રોચક ઈતિહાસ : અનેક દિગ્ગજો અજમાવી ચુક્યા છે નસીબ

ગાંધીનગર લોકસભા સીટનો ૧૯૬૭ થી આજ સુધીનો રોચક ઈતિહાસ : અનેક દિગ્ગજો અજમાવી ચુક્યા છે નસીબ   લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઘણી લોકસભા બેઠક એવી છે જેનો ઈતિહાસ ખુબ જ રોચક છે, એવી કેટલીક સીટો પૈકી એક સીટ એટલે ગાંધીનગર લોકસભા બેઠક, આ બેઠક પરથી અગાઉ ખુબ જ મોટા ગજાના અને દિગ્ગજ કહેવાય...

૪૦૦+ બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપ અંદરથી ભયભીત કેમ છે…?

૪૦૦ + બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપ અંદરથી ભયભીત કેમ છે...? દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે, દરેક રાજકીય પક્ષ ચૂંટણી માટે પોતપોતાના સોગઠા ગોઠવી રહ્યા છે, જયારે એક વિચારવા જેવી બાબત સામે એ આવી છે કે ૪૦૦+ બેઠકો જીતવાનો દાવો કરનાર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી અગાઉ અંદરથી ભયભીત કેમ છે..? જો તેમને ૪૦૦+...

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો   એક તરફ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેવા સમયે ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક મોહન ચૌહાણ એ.સી.બી.ના હાથે રંગે હાથ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયો છે. આ કેસની સંપૂર્ણ વિગતો એવી છે કે મહેસાણા ખાતેના એક વેપારીને પોતાના વ્યવસાય માટે...

અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા આવતીકાલે પંચમ સમૂહ લગ્ન મહોત્સવ : છ યુગલો પ્રભુતામાં પગલા પાડશે

અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા આવતીકાલે પંચમ સમૂહ લગ્ન મહોત્સવ : છ યુગલો પ્રભુતામાં પગલા પાડશે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ ખાતે આવતીકાલે તા.૨૫.૦૨.૨૦૨૪ ને રવિવારના પાવન દિવસે લોહાણા સમાજની સંસ્થા અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા આયોજિત પંચમ સમુહ લગ્ન મહોત્સવ યોજાશે જેમાં છ યુગલો સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં નવા જીવનનો શુભારંભ કરશે. આજે જયારે મોંઘવારી વિશ્વને આખાને...

હજારો પ્રમુખો, લાખો ઉપપ્રમુખો અને સેંકડો ટ્રસ્ટીઓ છતાં લોહાણા સમાજની સંસ્થાઓ વિધવા જેવી કેમ છે..? : યુવાપેઢી માટે ચિંતનનો વિષય

હજારો પ્રમુખો, લાખો ઉપપ્રમુખો અને સેંકડો ટ્રસ્ટીઓ છતાં લોહાણા સમાજની સંસ્થાઓ વિધવા જેવી કેમ છે..? : યુવાપેઢી માટે ચિંતનનો વિષય ઇતિહાસના પાના ઉપર જેનો જાજરમાન ભૂતકાળ છે, જે સમાજે વિશ્વને અનેક નામાંકિત મહાનુભાવો આપ્યા છે, અનેક નેતાઓ, અનેક સામાજિક અગ્રણીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ આપ્યા છે તે લોહાણા સમાજની હાલત આજે દયનીય કેમ છે..? સામાજિક ક્ષેત્ર...

સૌરાષ્ટ્રના જાલીડા ખાતે રઘુવંશીઓની શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા રામધામનું ભારે ધામધૂમ સાથે ભૂમિ પૂજન

સૌરાષ્ટ્રના જાલીડા ખાતે રઘુવંશીઓની શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા રામધામનું ભારે ધામધૂમ સાથે ભૂમિ પૂજન છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વભરના લોહાણા જ્ઞાતિજનો જે અવસરની રાહ જોતા તે અવસરની ક્ષણ આખરે આવી પહોંચી છે અને ગુજરાત સહીત ભારતના અનેક જ્ઞાતિ શ્રેષ્ઠીઓ સહીત લાખો જ્ઞાતિજનો એ ઉપસ્થિત રહી આ અવસરને ચાર ચાંદ લગાવી દીધા છે. છેલ્લા ચાર દિવસથી ચાલી...

એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ દ્વારા આવતીકાલે વાસણા વિસ્તારમાં ‘આભા કાર્ડ’ રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ

એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ દ્વારા આવતીકાલે વાસણા વિસ્તારમાં ‘આભા કાર્ડ’ રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ એલીસબ્રીજ વિસ્તારના ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ તથા એલીસબ્રીજ ભાજપની ટીમ દ્વારા આવતીકાલે ૧૮ ફેબ્રુઆરી ને રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે વાસણા વિસ્તારમાં આવેલ નારાયણ નગર રોડ, ભાવના ફ્લેટ ખાતે આભા કાર્ડ રજીસ્ટ્રેશનના કાર્યક્રમનું આયોજન કરેલ છે. સામાન્ય અને મધ્યમ વર્ગના...

જલારામ બાપાના નામે ચરી ખાતા લોહાણા સમાજના નેતાઓ પૂ.બાપાના અપમાન સમયે ચુપ કેમ છે : લોહાણા સમાજના યુવાનોમાં આક્રોશ

જલારામ બાપાના નામે ચરી ખાતા લોહાણા સમાજના નેતાઓ પૂ.બાપાના અપમાન સમયે ચુપ કેમ છે : લોહાણા સમાજના યુવાનોમાં આક્રોશ   લોહાણા સમાજમાં જન્મ લઇ સેવાના ભેખ ધારણ કરનાર પૂ.જલારામ બાપા આજે કોઈ કોઈ સમાજ કે કોઈ એક રાષ્ટ્ર પૂરતા સીમિત નથી રહ્યા. જલારામ બાપાને માનવા વાળો અને તેમને પૂજવા વાળો વર્ગ દરેક સમાજમાં જોવા મળી રહ્યો...

રામધામના સમર્થનમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ન્યુ રાણીપ ખાતે સફળતમ કાર્યક્રમ સંપન્ન : ડો. ધર્મેશ ઠક્કર અને હેમંત ઠકકરની જોડીને સમાજનું મજબૂત સમર્થન

રામધામના સમર્થનમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ન્યુ રાણીપ ખાતે સફળતમ કાર્યક્રમ સંપન્ન : ડો. ધર્મેશ ઠક્કર અને હેમંત ઠકકરની જોડીને સમાજનું મજબૂત સમર્થન લોહાણા સમાજની સૌથી યુવાન અને શક્તિશાળી સંસ્થા એટલે રઘુવંશી ક્રાંતિ મંચ, રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા તા.૮.૨.૨૦૨૪ ના ગુરુવારના રોજ અમદાવાદના નિર્ણય નગર ખાતે આગામી સમયમાં રામધામ ખાતે યોજાનાર ધાર્મિક અવસર માટે સમાજના...