ડો.અતુલ ચગ આત્મહત્યા કેસના કથિત આરોપીને ભાજપે ટીકીટ આપતા લોહાણા સમાજમાં રોષ : આજે વેરાવળ લોહાણા મહાજનની મીટીંગ
ડો.અતુલ ચગ આત્મહત્યા કેસના કથિત આરોપીને ભાજપે ટીકીટ આપતા લોહાણા સમાજમાં રોષ : આજે વેરાવળ લોહાણા મહાજનની મીટીંગ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને લોહાણા મહાપરીષદના પ્રમુખ સત્તા પક્ષ સામે લાચાર કેમ..? લોહાણા સમાજને ગેરમાર્ગે દોરી રહેલી લોહાણા મહાપરીષદ અને રઘુવીર સેનાના પ્રમુખો વેરાવળના પ્રતિષ્ઠિત ડો.અતુલ ચગની આત્મહત્યા કેસમાં સુસાઈડ નોટમાં જેમનું નામ સ્પષ્ટ લખેલું છે તેવા વ્યક્તિને ભારતીય...