અમદાવાદના દસક્રોઈ તાલુકામાં મામલતદાર કચેરીમાં વંટોળે ચડેલો વિકાસ : ફાંફે ચડેલી જનતા
દસક્રોઈ મામલતદાર કચેરીમાં મહાત્મા ગાંધી કે મોદીના સ્થાને સ્વામીનારાયણના સંતોના ફોટા !!!! : કચેરી ગુજરાત સરકારની કે સ્વામીનારાયણ સંપ્રદાયની અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી જમીન માફિયાઓ કાયદાના કોઈ જ જાતના ડર કે ખોફ વિના બિન્દાસ અને બેરોકટોક પણે પોતાનો કારોબાર કરી રહ્યા છે, અહી બોગસ ખેડૂત બનાવનાર તલાટી પણ બિન્દાસ થઇ ફરે છે,...