National

સતીષ વિઠ્ઠલાણીના નેતૃત્વમાં મજબૂત બની આગળ વધી રહેલી લોહાણા મહાપરીષદ : એલ.આઈ.બી.એફ. અમદાવાદ મીટીંગ સફળ

થોડી હતાશા, થોડી નિરાશા અને સોલા ભાગવતમાં પૂર્વ પ્રમુખે કરેલા નાણાકીય ગોટાળાના વિવાદો વચ્ચે સત્તાના સુત્રો સંભાળનાર સતીષ વિઠ્ઠલાણીએ પોતાની આગવી આવડત અને કાબેલિયતના જોર પર ફરી એક વાર લોહાણા સમાજના જ્ઞાતિજનોમાં એક નવી આશા અને ઉર્જાનો સંચાર કરીને એક નવું જોમ અને જુસ્સો ભરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. મુઠ્ઠીભર લોકોના સતત વિરોધ અને...

લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમને વિશ્વવ્યાપી મળી રહેલો પ્રચંડ આવકાર

લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમને વિશ્વવ્યાપી મળી રહેલો પ્રચંડ આવકાર લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ સતીષ વિઠ્ઠલાણી પોતાની આગવી કોઠાસૂઝ અને કાબેલીયતના દમ પર પ્રમુખ તરીકે જે કામગીરી કરી રહ્યા છે તે કાબિલ-એ-દાદ છે, છેલ્લા વીસ વર્ષનું તારણ કાઢવામાં આવે તો અગાઉ ના થયા હોય તેવા કામો આજે લોહાણા મહાપરીષદના બેનર હેઠળ થઇ...

ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખપદે શૈલેશ સોનપાલની સર્વાનુમતે વરણી

   ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખપદે શૈલેશ સોનપાલની સર્વાનુમતે વરણી દક્ષીણ ગુજરાતના મુખ્ય મથક અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં લોહાણા સમાજની અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે ઘોઘારી લોહાણા મહાજન સુરતનું નામ સૌથી ઉપર લેવું પડે તેવી તેની કામગીરી છે. તાજેતરમાં મહાજનના અગ્રણીઓ અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં નવા પ્રમુખની...

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ અમદાવાદ અને સુરત શહેરથી પ્રકાશિત થતા દૈનિક અખબાર તોફાની તાંડવ અને તેની યુટ્યુબ ચેનલ દ્વારા દેશભરના તમામ વાચક મિત્રો, દર્શક મિત્રો અને ભાવક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. નુતનવર્ષના સંદેશમાં તંત્રી જિગર ઠક્કરે જણાવ્યું હતું કે રાજ્ય અને દેશની જનતા માટે આવનારું...

ગુજરાતી સાહિત્ય પરિષદના વૃક્ષ છેદન બાબતે કીર્તિદા શાહ સામે પ્રચંડ બનતો વિરોધ : નવાજૂનીના એંધાણ

ગુજરાતી સાહિત્ય પરિષદના વૃક્ષ છેદન બાબતે કીર્તિદા શાહ સામે પ્રચંડ બનતો વિરોધ : નવાજૂનીના એંધાણ ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે તેવા જ સમયે ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ પદાધિકારી રહી ચુકેલા અને તેમના પદ અને હોદ્દાનો દુરુપયોગ કરી ગુજરાતી સાહિત્ય પરિષદ પરિષદમાં આવેલ વર્ષો જુનો વૃક્ષો કોઈની મંજૂરી વિના કાપી નખાવનાર...

મોદીના ગુજરાતમાં ‘ગાંધી’ જયંતીના દિવસે કાગડાપીઠ પોલીસની હદમાંથી પચાસ પેટી ઈંગ્લીશ દારુ પકડતી સ્ટેટ મોનીટરીંગ સેલ

મોદીના ગુજરાતમાં ‘ગાંધી’ જયંતીના દિવસે કાગડાપીઠ પોલીસની હદમાંથી પચાસ પેટી ઈંગ્લીશ દારુ પકડતી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત સરકાર અને ગુજરાત રાજયના ગૃહ મંત્રી અવારનવાર ગુજરાતમાં ચુસ્ત અને કડક દારૂબંધી હોવાની વાતો અને જાહેરાતો કરી રહ્યા છે પરંતુ અમદાવાદ અને ગુજરાતમાં બિન્દાસ અને બેફામપણે દારુ વેચાઈ રહ્યો હોવાની અવારનવાર માહિતી અને ખબરો સામે આવી રહી છે. આજે...

સદા સર્વદા કવિતાના ૮૫ માં પર્વમાં ભાવુક થયાં કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ : ભાવકોએ આંખોથી છલકાતી ગઝલ માણી

સદા સર્વદા કવિતાના ૮૫ માં પર્વમાં ભાવુક થયાં કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ : ભાવકોએ આંખોથી છલકાતી ગઝલ માણી અમદાવાદના આશ્રમરોડ પર આવેલ ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલ રા.વી.પાઠક સભાગૃહ ખાતે તા.૧ ઓક્ટોબરના રોજ સદા સર્વદા કવિતાનું ૮૫ મું પર્વ શાનદાર અને જાનદાર રીતે સંપન્ન થયું. તાજેતરમાં થયેલી જાહેરાત મુજબ ગુજરાતી કવિતા વિશ્વના નામાંકિત કવિ,ગઝલકાર શ્રી રાજેશ...

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર નીરજ બડગુજર અને પી.આઈ.આર.જી.સિંધુની મહેનત રંગ લાવી : EOW ક્રાઇમ બ્રાંચ પોલીસની અદભૂત કામગીરી

સારથી એનેક્ષી ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારોને પકડી પાડતી EOW ક્રાઇમ બ્રાંચ પોલીસ  અમદાવાદ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાની અદભૂત કામગીરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર નીરજ બડગુજર અને     પી.આઈ.આર.જી.સિંધુની મહેનત રંગ લાવી  અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી નિરજકુમાર બડગુજર સાહેબે જમીન મકાનને લગતા ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ તેમજ આ...

ગાંધીનગરમાં નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટીમાં શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા ગરબાનું વિશાળ આયોજન

ગાંધીનગરમાં નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટીમાં શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા ગરબાનું વિશાળ આયોજન ગાંધીનગર ખાતે આવેલા શિક્ષાપત્રી ફાઉન્ડેશનને તેની , સેવાકીય કામગીરી કોરોના (સેકન્ડ વેવ) ૧૪ એપ્રિલ ૨૦૨૧ થી ટિફિન સેવાથી શરૂ કરી છે, તે સમયે સમગ ગાંધીનગર માં ઘરે ઘરે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓને ટિફિન સેવા પહોંચાડાઇ હતી તથા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ દર્દીઓ, ૧૦૮ સ્ટાફ...

ગુજરાત ભાજપને ‘પ્રદીપ’નામ અને વાઘેલા અટક કદી ફળ્યા નથી !!!!

ગુજરાત ભાજપને ‘પ્રદીપ’નામ અને વાઘેલા અટક કદી ફળ્યા નથી !!!!   તાજેતરમાં ગુજરાત ભાજપમાં જે પત્રિકા યુદ્ધ ચાલી રહ્યું છે તે ભાજપમાં બનેલી કોઈ પહેલી વારની ઘટના નથી, વર્ષોથી વખતોવખત ભાજપના જ નેતાઓ એકબીજાને પછાડવા માટે આવા કારનામાં કરતા હોવાનું જાહેર માધ્યમોમાં પ્રકાશિત થયેલું છે, આમાં કેટલાક વ્યક્તિઓ નસીબદાર છે જેમની આ રીતે સફળતા મળી છે...