બેફામ બનેલા નબીરા સામે મણીનગર પોલીસની હિંમતભરી કામગીરી : અનેક નાગરિકોએ પોલીસની કામગીરી વખાણી
બેફામ બનેલા નબીરા સામે મણીનગર પોલીસની હિંમતભરી કામગીરી : અનેક નાગરિકોએ પોલીસની કામગીરી વખાણી તાજેતરમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં બેફામ વાહન હંકારી અકસ્માતના બે ત્રણ કિસ્સા સામે આવ્યા છે, એસ.જી.રોડ ઉપર બનેલ ડબલ અકસ્માતમાં નવ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઇ છે, આ ઘટનાના પડઘા શાંત થાય...