National

ભાયાવદરમાં ન્યાયમંદિરને તાળાં લાગશે તો ઉગ્ર આંદોલન

ભાયાવદરમાં ન્યાયમંદિરને તાળાં લાગશે તો ઉગ્ર આંદોલન કોર્ટને શરૂ રાખવા કાયદામંત્રી, સાંસદ, ધારાસભ્યને રજૂઆત ભાયાવદર નગરપાલિકા ધરાવતું શહેર છે. અને ગોંડલ સ્ટેટ વખતથી જ સુખી અને સમૃદ્ધ છે છતાં ભાયાવદર શહેર વિકાસની સ્થિતિએ ઘણું પાછળ હોય ત્યારે શહેરમાં આવેલી લિંક કોર્ટને બંધ કરવાની હિલચાલ સામે ભાજપ પ્રેરિત હિત રક્ષક સમિતિ દ્વારા આ કોર્ટ અહીં જ ચાલુ...

વેરાવળની સેશન્સ કોર્ટે સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાના આગોતરા જામીન નામંજૂર કર્યા

                                                  ડોક્ટર અતુલ ચગ આપઘાત પ્રકરણ વેરાવળની સેશન્સ કોર્ટે સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાના આગોતરા જામીન નામંજૂર કર્યા   ડોક્ટર અતુલ ચગ આપઘાત પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધાયાના ૧૫ દિવસ બાદ આરોપી નારણભાઈ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં અરજી કરેલ હતી જે ના મંજૂર કરવામાં આવેલ છે.  નારણભાઈ ચુડાસમા સેશન્સ કોર્ટમાં આગોતરા...

દુબે અને પાંડે જેવા ખંડણીખોરો બેફામ બનશે તો ગુજરાતીઓ ક્યાં જશે..? : એક માશૂમ દીકરીનો સળગતો સવાલ

દુબે અને પાંડે જેવા ખંડણીખોરો બેફામ બનશે તો ગુજરાતીઓ ક્યાં જશે..? : એક માશૂમ દીકરીનો સળગતો સવાલ   ગતિશીલ ગુજરાત, વિકાસશીલ ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ આકાર લઇ રહી છે જેને નજર અંદાજ કરવી એ ગુજરાતના લોકો અને સરકારની ભયંકર મોટી ભૂલ હશે. તાજેતરમાં અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક એફ.આઈ.આર. મુજબ ફરિયાદી...

ધો-૧૦ એસ.એસ.સી.બોર્ડમાં એ.એમ.ટી.એસ.ના ડ્રાયવરની દીકરી શાળામાં પ્રથમ : દાણીલીમડામાં હર્ષનો માહોલ

ધો-૧૦ એસ.એસ.સી.બોર્ડમાં એ.એમ.ટી.એસ.ના ડ્રાયવરની દીકરી શાળામાં પ્રથમ : દાણીલીમડામાં હર્ષનો માહોલ તાજેતરમાં જાહેર થયેલ એસ.એસ.સી.બોર્ડની પરીક્ષામાં દાણીલીમડા ખાતે રહેતા અને એ.એમ.ટી.એસ.માં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા ભરતભાઈની દીકરી કુ.કશિષ ભરતભાઈને ૯૮.૪૬ પર્સેન્ટાઈલ સાથે ૮૮.૫ પર્સન્ટ સાથે કાંકરિયા ખાતે આવેલ પી.જી.લીટલ સ્ટાર શાળામાં પ્રથમ આવી છે. કશિષના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે, તેમનું...

ખંડણી કેસમાં ફરાર આરોપી વિનય દુબે ડ્રગ્સનો કારોબારી હોવાની ખબર : અનેક લોકોને ફસાવ્યા હોવાની લોકચર્ચા

ખંડણી કેસમાં ફરાર આરોપી વિનય દુબે ડ્રગ્સનો કારોબારી હોવાની ખબર : અનેક લોકોને ફસાવ્યા હોવાની લોકચર્ચા અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ શાંગ્રીલા કોમ્પ્લેક્ષમાં ઝેડ પ્લસ સિક્યુરીટીની નામની ઓફીસમાંથી ઝેડ પ્લસ નામની સમાચારની યુટ્યુબ ચેનલ ચલાવતો બની બેઠેલો પત્રકાર વિનય દુબે સામે તાજેતરમાં નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગવા સબબ કેસ નોંધાયો...

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન  

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને  શબ્દશ્રી આયોજિત એચ. કે. કૉલેજ હોલમાં સતત સાતમાં વર્ષે યોજાયેલ ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં ગુજરાતના ૭૫ કલાકારો એમની કલાપ્રસ્તુતિ કરી હતી. આ મહોત્સવનું ઉદઘાટન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહા કર્યું હતું અને  સમાપન સુખ્યાત શિક્ષણવિદ,...

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દશમ સુધી ગંગા દશાહર પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે

ગુજરાતના ચાંદોદ ખાતે ગંગા દશાહર પર્વની ઉજવણીનું આયોજન   ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દશમ સુધી ગંગા દશાહર પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે મા ગંગાના ધરા અવતરણના દિવસને ગંગા દશાહરા તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુઓની ધાર્મિક માન્યતા અનુસાર ગંગા દશાહરાના દિવસે વહેલી સવારે ગંગા સ્નાન કરવાથી અને માતા ગંગાજીની...

અમદાવાદના કૌભાંડી શાળા સંચાલકોને બચાવવા આશિષ કણજરીયાનો ભોગ લેવાયો ? : ફરિયાદ કરનાર શાળા સંચાલકો શંકાના દાયરામાં

અમદાવાદના કૌભાંડી શાળા સંચાલકોને બચાવવા આશિષ કણજરીયાનો ભોગ લેવાયો ? : ફરિયાદ કરનાર શાળા સંચાલકો શંકાના દાયરામાં   અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત અને નામાંકિત શાળાના સંચાલકો પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વ્રારા કથિત રીતે શાળા સંચાલકો પાસેથી નાણા માંગનાર આશિષ કણજરીયાની ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યારબાદ પૂછપરછમાં વધુ શાળાઓ પાસેથી નાણા...

કર્મઠ, મહેનતુ અને અનુભવી રાજનેતા અમિત શાહની અંતરંગ વાતો

લોકચાહનાને સાચો ન્યાય આપનાર અત્યંત લાગણીશીલ કર્મઠ, મહેનતુ અને અનુભવી રાજનેતા અમિત શાહની અંતરંગ વાતો આર.એસ.એસ.ના પાયાના કાર્યકરથી પોતાની ઓળખ બનાવી સતત અને નિરંતર પક્ષના આદેશ પ્રમાણે પોતાનું યથાયોગ્ય યોગદાન આપી, પોતાના સાથી મિત્રો અને સમર્થકોને સાથે રાખનાર અમિત શાહ જેવા નેતાઓ આજની રાજનીતિમાં બહુ ઓછા જોવા મળે છે, આજે અમદાવાદ ભાજપના પ્રથમ હરોળના નેતાઓમાં જેમનું...

સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કરની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કરની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું વિલાજ પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદના ખ્યાતનામ તબીબો દ્વારા ૨૭૦ દર્દીઓને તપાસવામાં આવ્યા પાટણ લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી અને દેહદાનના દાતા સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કર ની તારીખ ૩૦ એપ્રિલના રોજ પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવારજનો અને  વિલાજ ગ્રુપ દ્વારા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિસ્ટ...