નવોદિત કવિઓના કલરવથી ગુંજી ઉઠેલી સંસ્કાર નગરી વડોદરા : કલરવ પુસ્તકનું પણ થયું વિમોચન
નવોદિત કવિઓના કલરવથી ગુંજી ઉઠેલી સંસ્કાર નગરી વડોદરા : કલરવ પુસ્તકનું પણ થયું વિમોચન ગુજરાતી કવિતા વિશ્વ માટે વર્તમાન સમય સોનેરી યુગ જેવો સાબિત થઇ રહ્યો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજાથી અપરિત પણ એક સમાન વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ, કવિઓ અને લેખકો ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી સાથે મળી અનેક નવા સર્જન કરી રહ્યા છે. ગાંધીનગર અને...