National

હાલાઇ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણીમાં પ્રગતી પેનલ પ્રગતિના પંથે : ભરત માવાણી

હાલાઇ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણીમાં પ્રગતી પેનલ પ્રગતિના પંથે : ભરત માવાણી અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજના પ્રમુખ ભરત માવાણીએ મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી સંદર્ભે ખુબ મોટું નિવેદન આપ્યું છે, તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ સહીત ગુજરાતના અનેક મહાજન અગ્રણીઓએ, મહાજન પ્રમુખોએ વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા કરેલ કામોને જોયા છે, અનેક ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની રહેવાની કે...

એડમીશનના નામ પર વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે ફરાર

એડમીશનના નામ પર વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે ફરાર ફરાર દીપક પાંડેની તસ્વીર અમદાવાદ શહેરની અલગ અલગ કોલેજમાં અલગ અલગ ફેકલ્ટીમાં એડમીશન અપાવવાના નામ પર નિર્દોષ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે નામનો યુવક ફરાર થયો છે. આ અંગે મળેલી માહિતી મુજબ પોતાને વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાવતો આ મહાઠગ વિદ્યાથીઓ પાસેથી લાખો રૂપિયા...

હાલાઈ લોહાણા મહાજન ટ્રસ્ટ મુંબઈની પ્રગતિ અને સમાજલક્ષી પ્રવૃતિનુ અનુકરણ સૌરાષ્ટ્ર ગુજરાતના મહાજનોએ કરવુ જોઈએ : યોગેશ ઉનડકટ

હાલાઈ લોહાણા મહાજન ટ્રસ્ટ મુંબઈની પ્રગતિ અને સમાજલક્ષી પ્રવૃતિનુ અનુકરણ સૌરાષ્ટ્ર ગુજરાતના મહાજનોએ કરવુ જોઈએ : યોગેશ ઉનડકટ  દેશ ભરના મહાજનોમાં જેની ગણના મોટા મહાજન તરીકે થાય છે તેવુ  હાલાઇ લોહાણા મહાજન મુંબઈની પ્રગતિ અને પ્રવૃતિનુ અનુકરણ ખાસ સૌરાષ્ટ્ર ગુજરાતના તાલુકા જિલ્લા મથકના મહાજનો અનુકરણ કરે તો લોહાણા સમાજની સ્થાનિક સમસ્યાઓ જ ન રહે છેલ્લા ૨૭...

એલીસબ્રિજના લોકપ્રિય ધારાસભ્ય અમિત શાહને બદનામ કરવાનું સુવ્યવસ્થિત ષડ્યંત્ર

એલીસબ્રિજના લોકપ્રિય ધારાસભ્ય અમિત શાહને બદનામ કરવાનું સુવ્યવસ્થિત ષડ્યંત્ર ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં એક લાખ કરતા વધુ મતોના માર્જીનથી ચૂંટણી જીતનાર એલીસબ્રિજના ધારાસભ્ય અમિત શાહને ભાજપના જ કેટલાક વ્યક્તિઓ દ્વારા બદનામ કરવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સતત ત્રીસ વર્ષ સુધી વાસણા વિસ્તારના અજેય કોર્પોરેટર તરીકેને યશસ્વી કામગીરી દરમ્યાન જેમના નામ પર એક...

અઘરા, અટપટા અને અન્યાયી નિર્ણયો સાથે હાલાઈ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણી પારદર્શક થઇ શકે ?

અઘરા, અટપટા અને અન્યાયી નિર્ણયો સાથે હાલાઈ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણી પારદર્શક થઇ શકે ?   ભારતની કરોડરજ્જુ સમાન શહેર એટલે મુંબઈ નગરી, ભારતના અનેક જ્ઞાતિના અનેક સમાજના અનેક વ્યવસાય સાથે સંકળાયેલો લોકોને પોતાનામાં સમાવી બેઠેલી નગરી એટલે મુંબઈ નગરી. એજ મુંબઈમાં હાલમાં હાલાઇ લોહાણા મહાજનમાં ચૂંટણી હોવાથી મહાજન અને તેની નીતિ રીતી ચર્ચાનો વિષય બની રહી...

હજારો સંસ્થાઓ અને હજારો પ્રમુખ હોવા છતાં અનાથ બનેલો લોહાણા સમાજ : અગ્રણીઓનું શરમજનક મૌન

વેરાવળના પ્રતિષ્ઠિત ડૉ. ચગ આત્મહત્યા કેસમાં હજારો સંસ્થાઓ અને હજારો પ્રમુખ હોવા છતાં અનાથ બનેલો લોહાણા સમાજ : અગ્રણીઓનું શરમજનક મૌન   સૌરાષ્ટ્રના વેરાવળ શહેરના પ્રતિષ્ઠિત ડૉકટર ચગ ના આત્મહત્યાની ઘટનાને પંદર દિવસ જેટલો સમય વીતી ગયો છે, મરનાર કોને કારણે અને કેમ આત્મહત્યા કરી રહ્યા છે તે સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યું હોવા છતાં ગુજરાત પોલીસે આજદિન...

સ્ટાર ન્યુઝના ચેનલના ડાયરેક્ટર આગમ શાહને મળી રહેલી ધમકીઓ પાછળ હાથ કોનો…?

સ્ટાર ન્યુઝના ચેનલના ડાયરેક્ટર આગમ શાહને મળી રહેલી ધમકીઓ પાછળ હાથ કોનો...?   અમદાવાદ શહેરમાં રેત માફિયા, જુગાર માફિયા તથા બુટલેગરો જેવા લોકો આજકાલ બિલકુલ બિન્દાસ અને બેફામ બન્યા હોય તેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે, છેલ્લા ઘણા સમયથી પત્રકારિત્વના વ્યવસાય સાથે જોડાયેલા અને અનેક કાળા કામ કરનાર લોકોના ચહેરા પરથી નકાબ હટાવનાર પત્રકાર આગમ શાહને ગઈકાલથી...

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસો. દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતામ સમાપન

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસો. દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતામ સમાપન દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન દ્વારા છેલ્લા તેર વર્ષથી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. ચાલુ વર્ષે પણ પરંપરાને આગળ વધારતા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે...

ઉત્તર ગુજરાતના દિયોદરમાં નવનિર્મિત જલારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

ઉત્તર ગુજરાતના દિયોદરમાં નવનિર્મિત જલારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના દિયોદર ખાતે આગામી તા.૨૨/૨૩/૨૪ ફેબ્રુઆરીના રોજ નવનિર્મિત જલારામ બાપાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવ માટે આયોજકો તરફથી મોટાપાયે તૈયારીઓ જોરશોરથી શરુ કરી સમગ્ર ગુજરાતભરમાં પૂ.બાપાના ભાવિક ભક્તોને, સમાજ અગ્રણીઓને, રાજકીય અગ્રણીઓને આમંત્રિત કરવામાં...

પાલડી પોલીસ સ્ટેશન ખાતે ‘લોન મેળા’નો કાર્યક્રમ સંપન્ન થયો

પાલડી પોલીસ સ્ટેશન ખાતે ‘લોન મેળા’નો કાર્યક્રમ સંપન્ન થયો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેમાં સરકારના પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ ઝોન-૭ અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન (યુ.સી.ડી.)ના સંયુક્ત ઉપક્રમે પી.એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજનામાં શેરી ફેરીયાઓને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે ‘લોન ધિરાણ કેમ્પનું’ પાલડી...