સતીષ વિઠ્ઠલાણીના નેતૃત્વમાં મજબૂત બની આગળ વધી રહેલી લોહાણા મહાપરીષદ : એલ.આઈ.બી.એફ. અમદાવાદ મીટીંગ સફળ
થોડી હતાશા, થોડી નિરાશા અને સોલા ભાગવતમાં પૂર્વ પ્રમુખે કરેલા નાણાકીય ગોટાળાના વિવાદો વચ્ચે સત્તાના સુત્રો સંભાળનાર સતીષ વિઠ્ઠલાણીએ પોતાની આગવી આવડત અને કાબેલિયતના જોર પર ફરી એક વાર લોહાણા સમાજના જ્ઞાતિજનોમાં એક નવી આશા અને ઉર્જાનો સંચાર કરીને એક નવું જોમ અને જુસ્સો ભરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. મુઠ્ઠીભર લોકોના સતત વિરોધ અને...