ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજને જાહેર અપીલ
આજરોજ તા. ૧૧.૧૧.૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે, રઘુવંશી લોહાણા સમાજના સામાજિક આગેવાનોની મિટિંગ મળી. તેમાં નિર્ણય લેવાયો છે કે, આવતીકાલ તારીખ 12/11/22 શનિવાર બપોરે 2 વાગ્યે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે, બહોળી સંખ્યામાં આપણાં સમાજના લોકોએ પહોંચી જવું. અને હંમેશા BJP ને વફાદાર રહેલા આપણા સમાજને, ટિકિટોની ફાળવણીમાં થયેલા અન્યાયને દૂર કરીને,બીજી...