Gujarat

ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજને જાહેર અપીલ

આજરોજ તા. ૧૧.૧૧.૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે, રઘુવંશી લોહાણા સમાજના સામાજિક આગેવાનોની મિટિંગ મળી. તેમાં નિર્ણય લેવાયો છે કે, આવતીકાલ તારીખ 12/11/22 શનિવાર બપોરે 2 વાગ્યે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે, બહોળી સંખ્યામાં આપણાં સમાજના લોકોએ પહોંચી જવું. અને હંમેશા BJP ને વફાદાર રહેલા આપણા સમાજને, ટિકિટોની ફાળવણીમાં થયેલા અન્યાયને દૂર કરીને,બીજી...

ખાડિયામાં ભાજપની ટીકીટ લેવા કહેવાતા હિંદુવાદીઓનો તાલીબાની જંગ : ભૂષણભટ્ટ વિરુદ્ધ ફરિયાદો પાછળ હાથ કોનો..?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ હવે જામતો જાય છે, ગઈકાલ સુધી હાથમાં હાથ નાખી ફરનારા મિત્રો આજે ટીકીટ માટે એક બીજાને મ્હાત આપવા માટે ગમે તે હદે જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આશ્ચર્ય અને નવાઈની વાત એ છે કે હિન્દુત્વનો ગઢ ગણાતી ખાડિયા-જમાલપુર બેઠકના ભાજપના ઉમેદવારોએ પણ ટીકીટ માટે તાલીબાની લડાઈ શરુ...

આભથી ઊંચું અમારું માપ છે ,નક્કોર નવી ધરા પર રઘુવંશી પગલાની છાપ છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે, તમામ રાજકીય પક્ષોએ લગભગ પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા છે, ગુજરાતના મોટાભાગના તમામ સમાજના લોકોએ પોતાના સમાજને પુરતું પ્રતિનિધિત્વ મળે તે માટે દરેક રાજકીય પક્ષો સાથે વાતોઘાટો પૂર્ણ કરી લીધી છે, ઘણા વર્ષો પછી એવું બન્યું છે કે લોહાણા સમાજના જાગૃત યુવાનોની બનેલી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચ...

વિવેકાનંદનગર ખાતે શ્રી સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલથી શરુ : ત્રણ દિવસ ચાલશે ઉત્સવ

અમદાવાદના હાથીજણ નજીક આવેલ વિવેકાનંદનગર ખાતે આવતીકાલ તા.૪,૫ અને ૬ ડીસેમ્બરના રોજ જય અંબે યુવક મંડળ દ્વારા સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેથી જ્યોત લાવવામાં આવશે. રાજુભાઈ વ્યાસ આ કાર્યક્રમના મુખ્ય આચાર્ય તરીકે પૂજા વિધિની જવાબદારી સંભાળશે. આ સુંદર અને અનોખા...

સાદગી અને શ્રદ્ધાપૂર્ણ રીતે જલારામ જયંતી ઉત્સવ સંપન્ન : મોરબીના મૃતકોને મૌન સાથે અંજલિ

[vc_row][vc_column][vc_column_text]સોમવાર તા.૩૧ ઓક્ટોબરના રોજ જલારામ જયંતીની ઉજવણી ગુજરાતના વિવિધ શહેરોમાં કરવાની અગાઉથી જ તૈયારીઓ દરવર્ષ જેમ જોરશોરથી શરુ થઇ ગઈ હતી, અને લગભગ બધી તૈયારીઓ પૂર્ણ પણ થઇ ગઈ હતી, પરંતુ એક દિવસ અગાઉ મોરબીમાં બનેલ ગોઝારી દુર્ઘટના ના કારણે ગુજરાતના અનેક શહેરોમાં જલારામ જયંતીની ઉજવણી સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા...

સોમવારે વિશ્વભરમાં ઉજવાશે પૂ.જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતી : બજારો પણ સોમવારથી રાબેતા મુજબ

વિશ્વભરમાં વસતા જલારામ બાપાના ભક્તો સોમવારે જલારામ જયંતીના પાવન દિવસે પૂ.જલારામ બાપાની જન્મ જયંતી ખુબજ ધામધૂમથી શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવશે. પૂ.જલારામ બાપાના મંદિર ફક્ત ગુજરાત જ નહી વિશ્વના અનેક દેશોમાં આવેલા છે, જ્યાં જ્યાં જલારામ બાપાના મંદિર આવેલા છે તેવા દરેક સ્થાનો પર જલારામ જયંતીની ઉજવણી ધામધૂમથી દરવર્ષે કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના વીરપુરમાં પણ...

ડો.ભુપેન્દ્ર જૈન પાસેથી તોડ કરવાનો સરકારી ડોક્ટર ભુપેન્દ્ર પટેલનો નિષ્ફળ પ્રયાસ : વિવેકાનંદનગર પોલીસે નોંધ્યો ગુનો

    વધી રહેલી મોંધવારી સામે ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરી ગુજરાત માટે ખરેખર હવે ચિંતાજનક હદે પહોંચી ગયું છે, એક સરકારી ડોક્ટર પૈસા કમાવવા માટે એક મહિલાનો સહારો લઇ પોતાના જ મિત્ર ડોક્ટરની નવી બનેલી હોસ્પીટલમાં ભલામણ કરી નોકરી અપાવે છે અને હોસ્પિટલ શરુ થઇ તેના બીજા જ દિવસે ડોકટરે છેડતી કરી તે મતલબની ખોટી ફરિયાદ...

વટવામાં વિકાસની સદી કે વિનાશની સદી…? : પ્રદીપસિંહ જાડેજા સામે જનતામાં ભારે આક્રોશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે દરેક પક્ષના કાર્યકરો અને સામાન્ય પ્રજાજનો પણ પોતાના નેતા વિષે સ્પષ્ટ અભિપ્રાય આપી રહ્યા છે, વટવા વિધાનસભા મતવિસ્તાર એટલે ગુજરાતના પૂર્વગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મત વિસ્તાર છેલ્લી બે ટર્મથી તેઓ અહીંથી ચૂંટણી જીતતા આવ્યા છે પરંતુ સત્તામાં મદમાં મદહોશ બની તેઓ પોતાના જ પક્ષના પાયાના કાર્યકરો...

દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં બોગસ વીલના આધારે જમીન હડપવાનું ગંભીર ગુનાઈત કૌભાંડ : સાક્ષીઓ શંકાના દાયરામાં

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં આવેલ ખેતીની જમીન જે વર્ષો અગાઉ હરવિદ્યા બેન શાન્તિપ્રસાદ મહેતાના નામે ચાલતી હતી, જે જમીન હાલમાં પણ તેમના જ નામ ઉપર ચાલી રહેલ છે, અને હરવિદ્યાબેન વર્ષ ૧૯૯૩ માં નિઃસંતાન ગુજરી ગયા હોવાનું કેટલાક જમીન માફિયાઓ જાણતા હોઈ ઉપરોક્ત જમીનમાં જમીન માલિકના મૃત્યુના ૨૫ વર્ષ બાદ તેમના નામનું...

Lohana leaders visiting Maninagar Cine.PI Deepak Undkat Sahib

[vc_row][vc_column][vc_column_text]તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને અનેક પોલીસ ઇન્સ્પેક્ટરોને બદલી કરેલી છે, જેમાં અમદાવાદના રામબાગ ખાતે આવેલ મણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મૂળ જુનાગઢના વતની શ્રી દીપક ઉનડકટને સિની. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બદલી કરેલ છે. શુક્રવાર તા.૧૪.૧૦.૨૦૨૨ ના રોજ અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ માવાણી, વોઈસ ઓફ રઘુવંશીના તંત્રી...