Gujarat

ખાડિયા ભાજપના નેતા મયુર દવેનું જમીન કૌભાંડ આવ્યું સામે : મુસ્લિમ વ્યક્તિને કરોડોની જમીન આજીવન ભાડે આપી દીધી

હિન્દુત્વનો ગઢ કહેવાતા અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર મયુર દવેનો મુસ્લિમ પ્રેમના પુરાવા બહાર આવ્યા છે. એક તરફ હિન્દુત્વની વાતો કરવાની અને બીજી તરફ મુસ્લિમ વ્યક્તિઓને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની માલિકીની કરોડો રૂપિયાની જમીન આજીવન ભાડા પટે આપી હોવાના પુરાવા બહાર આવ્યા છે. આ સમગ્ર કેસની વિગત એવી છે કે અમદાવાદના...

થરપારકર લોહાણા મહિલા મંડળ ગાંધીધામના પ્રમુખ તરીકે જ્યોત્સના બેન દક્ષિણીની વરણી

તાજેતરમાં ગાંધીધામ થરપારકર લોહાણા સમાજ દ્વારા મહિલા મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી જ્યોત્સનાબેન દક્ષિણીની પસંદગી કરી છે, શ્રીમતી જ્યોત્સના બેન ઘણા સમયથી સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને સમાજલક્ષી વિવિધ પ્રવૃત્તિ કરતા રહે છે. જ્યોત્સનાબેન દક્ષિણીની પ્રમુખ તરીકે પસંદગી થતા ગુજરાત લોહાણા સમાજની અનેક સંસ્થાઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તોફાની તાંડવ પરિવાર તરફથી...

રાજેન્દ્ર મજીઠીયાની આણંદ-વિદ્યાનગર જલારામ લોહાણા છાત્રાલયમાં પુનઃ પ્રમુખ તરીકે વરણી

આણંદ વિદ્યાનગર ખાતે આવેલ જલારામ લોહાણા છાત્રાલયમાં ગઈ કાલે મળેલી ટ્રસ્ટ બોર્ડની મીટીંગમાં અમદાવાદના નામાંકિત મજીઠીયા પરિવારના શ્રી રાજેન્દ્ર મજીઠીયાને પુનઃ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દિવંગત અગ્રણી શ્રી કે.આઈ.ઠક્કરના અવસાન પછી આ ટ્રસ્ટની પ્રથમ મીટીંગ મળી હતી, જેમાં સંસ્થાના વિકાસને વેગવંતો બનાવવા અને પ્રમુખના હાથ મજબૂત કરવા બે ઉપપ્રમુખ બનાવવાનું નક્કી કર્યું...

સિદ્ધપુરમાં લોહાણા સમાજના પૈસે માતૃ તર્પણના બદલે લોહાણા સમાજના નાણાનું તર્પણ થઇ ગયું

લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક દ્વારા પોતાના પ્રમુખકાળ દરમ્યાન ઘણા તઘલખી નિર્ણય લેવામાં આવ્યા હતા અને તેમાનો એક નિર્ણય એટલે સિદ્ધપુર ખાતે કરવામાં આવેલ માતૃતર્પણનો કાર્યક્રમ સમાજમાંથી દાન,ભેટ,ફંડ અને ફાળો ઉઘરાવી ગામના પૈસે પોતાના સગા વ્હાલા અને મળતિયાઓને જલસા કરાવી આખરે અંતે સમાજના પૈસાનું સોલા ખાતે આવેલ ભાગવત વિદ્યાપીઠમાં પૈસાનું...

અમદાવાદના દસક્રોઈ તાલુકામાં મામલતદાર કચેરીમાં વંટોળે ચડેલો વિકાસ : ફાંફે ચડેલી જનતા

દસક્રોઈ મામલતદાર કચેરીમાં મહાત્મા ગાંધી કે મોદીના સ્થાને સ્વામીનારાયણના સંતોના ફોટા !!!! : કચેરી ગુજરાત સરકારની કે સ્વામીનારાયણ સંપ્રદાયની   અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી જમીન માફિયાઓ કાયદાના કોઈ જ જાતના ડર કે ખોફ વિના બિન્દાસ અને બેરોકટોક પણે પોતાનો કારોબાર કરી રહ્યા છે, અહી બોગસ ખેડૂત બનાવનાર તલાટી પણ બિન્દાસ થઇ ફરે છે,...

ડ્રગ્સનો ઓવરડોઝ લેનાર અમદાવાદના બિલ્ડર પુત્રની પોલીસ તપાસ કેમ નહી..? : ગૃહમંત્રીને તોફાની તાંડવનો સીધો સવાલ

અમદાવાદ શહેરના સુખી સંપન્ન પરિવારના નબીરાઓ દ્વારા ઓનલાઈન ડ્રગ્સ મંગાવી તેનો ઉપયોગ કરવાનું અને તેને વેચવાનું કૌભાંડ અમદાવાદ શહેર પોલીસ દ્વારા થોડા મહિનાઓ અગાઉ પકડી પાડવામાં આવ્યું હતું, પરંતુ કોઈ ચોક્કસ અને ભેદી કારણોસર માત્ર અને માત્ર બે ત્રણ દિવસમાં આ અંગેના સમાચાર તમામ મીડિયાએ પ્રસિદ્ધ કરવાના બંધ કરી દીધા હતા. જેમાં આધારભૂત સુત્રો પાસેથી...

સૌરાષ્ટ્રના રાજુલા ખાતે નવનિર્મિત લોહાણા મહાજન વાડીનું લોકાર્પણ થશે

સૌરાષ્ટ્રના રાજુલા ખાતે તા.૧૬.૧૦.૨૦૨૨ ને રવિવારે રાજુલા લોહાણા મહાજન વાડીના લોકાર્પણનો અદભૂત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ અંગે મળી રહેલી માહિતી મુજબ અમદાવાદના પ્રતિષ્ઠિત પરિવારો શ્રી નાનુભાઈ વેલજીભાઈ મજીઠીયા અને એન.એમ.રાઈચા ફાઉન્ડેશન વતી મહેન્દ્રભાઈ રાઈચા દ્વારા ખુલ્લા હાથે સખાવત આપી, એટલું જ પોતે અંગત રીતે રસ લઇ આ લોહાણા મહાજન વાડીને નવો આકાર આપવાનું...

પ્રવીણ કોટકના પાપે ફરી એકવાર લોહાણા સમાજ શર્મસાર : ચેરીટી અપીલમાં ફરી ભૂંડી હાર

લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટકના કારણે ફરી એકવાર લોહાણા સમાજને શર્મસાર થવું પડ્યું છે. લોહાણા મહાપરીષદના સંલગ્ન ટ્રસ્ટ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી પ્રવીણ કોટકે પોતાના પ્રમુખ કાળ દરમ્યાન અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ ભાગવદ વિદ્યાપીઠ સાથે એક કરાર કર્યો હતો, જે મુજબ ત્રીસ વર્ષ સુધી સોલા ભાગવતમાં આવેલ એક જૂની ઈમારત લોહાણા સમાજે મરમ્મત...

લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે લોહાણા મહાપરીષદનો ઐતિહાસિક નિર્ણય : અમદાવાદ-મુંબઈના શરુ કરશે નવા છાત્રાલય

તા.૧૧.૯.૨૨ ના રોજ શ્રી લોહાણા મહાપરિષદ છાત્રાલય સમિતિની મિટિંગ નિર્ધારિત એજન્ડા મુજબ મળેલ જેમાં લોહાણા મહાપરિષદના પ્રમુખશ્રીના વિઝન એજ્યુકેશન અને સ્ત્રી કેળવણીના ભાગ રૂપે અને ચાલુ વર્ષ દરમિયાન ૨૦૦ જેટલી હાયર એજ્યુકેશનમા દીકરીઓ સમાજની છાત્રાલયમા એડમિશનથી વંચિત રહી જતા અને આ બાબતની વ્યાપક રજૂઆત ને ધ્યાને લઇને અમદાવાદ અને મુંબઈ ખાતે તબક્કા વાર ભાડા...

રઘુવંશી ક્રાંતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.ધર્મેશ ઠક્કરના જન્મદિવસ પર આશીર્વાદનો વરસાદ

ખુબ જ ટૂંકા ગાળામાં અભૂતપૂર્વ લોકચાહના મેળવી આગળ વધી રહેલી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ધર્મેશ ઠક્કરનો આજે જન્મદિવસ છે જેને લોહાણા સમાજના વડીલો, યુવાનો સહીત અને અગ્રણી કાર્યકરો દ્વારા શુભકામનાઓના વરસાદ દ્વારા યાદગાર બનાવામાં આવ્યો છે. ગઈકાલે મોડી રાતથી જ સોસીયલ મીડિયા પર અનેક મિત્રો અને સંબંધીઓ દ્વારા શુભકામનાઓના સંદેશ પાઠવવાના શરુ...