અમદાવાદના કૌભાંડી શાળા સંચાલકોને બચાવવા આશિષ કણજરીયાનો ભોગ લેવાયો ? : ફરિયાદ કરનાર શાળા સંચાલકો શંકાના દાયરામાં
અમદાવાદના કૌભાંડી શાળા સંચાલકોને બચાવવા આશિષ કણજરીયાનો ભોગ લેવાયો ? : ફરિયાદ કરનાર શાળા સંચાલકો શંકાના દાયરામાં અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત અને નામાંકિત શાળાના સંચાલકો પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વ્રારા કથિત રીતે શાળા સંચાલકો પાસેથી નાણા માંગનાર આશિષ કણજરીયાની ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યારબાદ પૂછપરછમાં વધુ શાળાઓ પાસેથી નાણા...