આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જ્ઞાતિજન જીવનસાથી પસંદગી સંમેલન’નું સુંદર આયોજન
આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જ્ઞાતિજન જીવનસાથી પસંદગી સંમેલન’નું સુંદર આયોજન ભારતના લગભગ દરેક સમાજમાં આજે લગ્ન એક જટિલ વિષય બની ગયો છે, એક બીજાનાથી દુર થયેલા જ્ઞાતિજનો માટે યોગ્ય જીવનસાથીની પસંદગી ખુબ અઘરો વિષય થઇ ગયો છે. તેમાં પણ પ્રમાણમાં ઘણો નાનો કહી શકાય તેવા લોહાણા સમાજમાં આજે લગ્ન કરવા ઈચ્છુક લોકો અને તેમના...