Gujarat

આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જ્ઞાતિજન જીવનસાથી પસંદગી સંમેલન’નું સુંદર આયોજન

આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જ્ઞાતિજન જીવનસાથી પસંદગી સંમેલન’નું સુંદર આયોજન ભારતના લગભગ દરેક સમાજમાં આજે લગ્ન એક જટિલ વિષય બની ગયો છે, એક બીજાનાથી દુર થયેલા જ્ઞાતિજનો માટે યોગ્ય જીવનસાથીની પસંદગી ખુબ અઘરો વિષય થઇ ગયો છે. તેમાં પણ પ્રમાણમાં ઘણો નાનો કહી શકાય તેવા લોહાણા સમાજમાં આજે લગ્ન કરવા ઈચ્છુક લોકો અને તેમના...

યુ.પી.ના યોગીરાજમાં ગુજરાતી પાયલોટ દીકરીના મોતની મજાક કેમ..? ગુનેગારો સામે પગલા કયારે ભરાશે…?

યુ.પી.ના યોગીરાજમાં ગુજરાતી પાયલોટ દીકરીના મોતની મજાક કેમ..? ગુનેગારો સામે પગલા કયારે ભરાશે...? પાયલોટ વૃષંકાની ફાઈલ તસ્વીર કચ્છ જીલ્લાના માહેશ્વરી સમાજની હોનહાર દીકરી વૃષંકાએ પાયલોટ બનવા માટે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આવેલ પાયલોટ ટ્રેનીંગ શાળામાં એડમીશન લીધું હતું અને સો કલાક સફળતામ વિમાન ઉદયનનો અનુભવ લીધો હતો, ત્યારબાદ સંસ્થા તરફથી તેને અધિકૃત રીતે વિમાન ચલાવવા માટેનું...

અપહરણ જેવા ગંભીર ગુના સામે પોલીસ ફરિયાદ કેમ નહી..? : મોદીના ગુજરાતમાં લોહાણા સમાજ લાચાર કેમ..?

અપહરણ જેવા ગંભીર ગુના સામે પોલીસ ફરિયાદ કેમ નહી..? : મોદીના ગુજરાતમાં લોહાણા સમાજ લાચાર કેમ..?   સૌરાષ્ટ્ર પંથકમાં વેરાવળ જેવા શહેરમાં ડો.ચગ આત્મહત્યા કેસમાં પોલીસ આજદિન સુધી સુસાઈડ નોટ હોવા છતાં કોઈ ગુનો ના નોંધી ગુનેગારોને છુટું મેદાન પૂરું પાડ્યાના સમાચાર હજી તાજા જ છે ત્યાં અમદાવાદમાં એક નવી ઘટના સામે આવી છે, જેમાં પીડિત...

મુંબઈ-હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં વર્તમાન ટ્રસ્ટીઓની પ્રગતી પેનલનો ભવ્ય વિજય : તમામ ઉમેદવારો જીત્યા

મુંબઈ-હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં વર્તમાન ટ્રસ્ટીઓની પ્રગતી પેનલનો ભવ્ય વિજય : તમામ ઉમેદવારો જીત્યા મુંબઈ ખાતે આવેલ હાલાઇ લોહાણા મહાજનમાં ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી ગઈકાલે રવિવારે ૨૬ માર્ચના રોજ સંપન્ન થઇ હતી, જેમાં મુંબઈના વિવિધ વિસ્તારમાં કુલ અગિયાર કેન્દ્રો ઉપર મતદાન યોજાયું હતું, જેમાં દિવસ દરમ્યાન ૪૬૦૦ જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, મતગણત્રી ૨૬...

મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં તમામ આરોપ ખોટા હોવાનું જણાવતા સતીસ દત્તાણી

મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં તમામ આરોપ ખોટા હોવાનું જણાવતા સતીસ દત્તાણી મંબઈ હાલાઈ લોહાણા મહાજનમાં આવતીકાલે રવિવારે તા.૨૩ માર્ચના રોજ ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી યોજાનાર છે જેમાં બે પેનલ સામે સામે ચૂંટણી લડી રહી છે, જેમાં વર્તમાન ટ્રસ્ટીઓ એ પોતાની પેનલને પ્રગતિ પેનલ નામ આપેલ છે,જયારે સામે પક્ષે ગૌરવ પેનલ ચૂંટણી લડી રહી છે. ગૌરવ...

આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રવિવારે મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી યોજાશે

આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રવિવારે મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી યોજાશે મહાનગર મુંબઈમાં વસતા હાલાઇ લોહાણાઓનું પોતાનું મહાજન એટલે હાલાઇ લોહાણા મહાજન, આ મહાજનની સ્થાપના વર્ષો અગાઉ થઇ હોવાથી પીઢ,અનુભવી અને ઠરેલ મહાજન કહી શકાય, સાથે સાથે મુંબઈ હાલાઇ લોહાણા મહાજન સમૃદ્ધ મહાજન પણ છે, આવા મહાજનમાં પાંચ ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી માટે આગામી રવિવારે તા.૨૬.૦૩.૨૦૨૩ ના...

હાલાઇ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણીમાં પ્રગતી પેનલ પ્રગતિના પંથે : ભરત માવાણી

હાલાઇ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણીમાં પ્રગતી પેનલ પ્રગતિના પંથે : ભરત માવાણી અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજના પ્રમુખ ભરત માવાણીએ મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી સંદર્ભે ખુબ મોટું નિવેદન આપ્યું છે, તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ સહીત ગુજરાતના અનેક મહાજન અગ્રણીઓએ, મહાજન પ્રમુખોએ વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા કરેલ કામોને જોયા છે, અનેક ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની રહેવાની કે...

એડમીશનના નામ પર વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે ફરાર

એડમીશનના નામ પર વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે ફરાર ફરાર દીપક પાંડેની તસ્વીર અમદાવાદ શહેરની અલગ અલગ કોલેજમાં અલગ અલગ ફેકલ્ટીમાં એડમીશન અપાવવાના નામ પર નિર્દોષ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે નામનો યુવક ફરાર થયો છે. આ અંગે મળેલી માહિતી મુજબ પોતાને વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાવતો આ મહાઠગ વિદ્યાથીઓ પાસેથી લાખો રૂપિયા...

મજબૂત મનોબળ અને હકારાત્મકતા સાથે ચૂંટણી લડી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીશું : દિનેશ ઠક્કર

હાલાઇ લોહાણા મહાજન મુંબઈમાં પાંચ ટ્રસ્ટીઓ માટે ચૂંટણીની તારીખ જાહેર થઇ ચુકી છે, આગામી તા.૨૬ માર્ચના રોજ યોજાનાર ચૂંટણીમાં પ્રગતિ પેનલના મહિલા ઉમેદવાર બિન હરીફ વિજેતા જાહેર થયા છે, હવે ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં સામે સામે ચૂંટણી લડી રહ્યા છે, જેમાં વર્તમાન ટ્રસ્ટીઓની પ્રગતિ પેનલ સામે ગૌરવ પેનલ ચૂંટણી જંગમાં ઉતરી છે. ગૌરવ પેનલના ચાર...

હાલાઈ લોહાણા મહાજન ટ્રસ્ટ મુંબઈની પ્રગતિ અને સમાજલક્ષી પ્રવૃતિનુ અનુકરણ સૌરાષ્ટ્ર ગુજરાતના મહાજનોએ કરવુ જોઈએ : યોગેશ ઉનડકટ

હાલાઈ લોહાણા મહાજન ટ્રસ્ટ મુંબઈની પ્રગતિ અને સમાજલક્ષી પ્રવૃતિનુ અનુકરણ સૌરાષ્ટ્ર ગુજરાતના મહાજનોએ કરવુ જોઈએ : યોગેશ ઉનડકટ  દેશ ભરના મહાજનોમાં જેની ગણના મોટા મહાજન તરીકે થાય છે તેવુ  હાલાઇ લોહાણા મહાજન મુંબઈની પ્રગતિ અને પ્રવૃતિનુ અનુકરણ ખાસ સૌરાષ્ટ્ર ગુજરાતના તાલુકા જિલ્લા મથકના મહાજનો અનુકરણ કરે તો લોહાણા સમાજની સ્થાનિક સમસ્યાઓ જ ન રહે છેલ્લા ૨૭...